Skip to main content

Posts

ચાલતા રહેવાથી આયુષ્ય વધે છે

ચાલતા રહેવાથી આયુષ્ય વધે છે.  ૨થી ૫ મિનિટ ચાલવાથી અચાનક આવતા મૃત્યુનું ૩૩ ટકા જોખમ ઘટી જાય છે. » પથી ૧૫ મિનિટ ચાલવાથી તમારી કાર્યક્ષમતા ૬૦ ટકા વધી જાય છે, તમે સ્ફૂર્તિથી તમારું કામ કરી શકો છો. ૧૫થી ૨૦ મિનિટ ચાલવાથી બ્લડ સુગર ઘટે છે. × ૨૦થી ૩૦ મિનિટ ટહેલતા ટહેલતા કુદરતી સૌંદર્ય જોઈને ચાલવાથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે. × ૩૦થી ૩૫ મિનિટ ચાલવાથી હૃદયની બીમારીનું જોખમ ઘટી જાય છે. » ૪૦થી ૫૦ મિનિટ ચાલવાથી હાઇપર ટેન્શન ઘટે છે. × ૧૫૦ મિનિટ સ્લો મોશનમાં ચાલવાથી કસરત કે જિમ કરતાં વધુ ાયદો થાય છે. » અઠવાડિયામાં ત્રણ દિવસ ૪૫ મિનિટ ચાલવાથી યાદશક્તિ વધે છે. » ચાલવાનું શાંતિથી ધીમેધીમે ભેંસ દોડતા હોય તેમ અંગૂઠાને મુઠ્ઠીની અંદર રાખી ચારે આંગળીઓ વડે દબાણ આપીને ચાલવાથી હાઈ બીપી, લૉ બીપી કંટ્રોલમાં રહે છે. આમ જો ફક્ત ચાલવાથી જ આટલા બધા ફાયદા મળતા હોય તો શા માટે ન ચાલવું જોઈએ. » તો ચાલો, આજથી જ ચાલવાનું શરૂ કરી દઈએ અને ઘણાબધા રોગમાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ જરૂરથી કરીએ ને બીજાને પણ આ ફાયદા વિશે જરૂરથી જણાવીએ.

આ 1534 પાનાનો આયુર્વેદ નો અમૂલ્ય ગ્રંથ, આપને વિનામૂલ્યે ભેટ મોકલવામાં આવે છે.

  *આ 1534 પાનાનો આયુર્વેદ નો અમૂલ્ય ગ્રંથ, આપને વિનામૂલ્યે ભેટ મોકલવામાં આવે છે.* *આયુર્વેદમાં રસ હોય તો* *સુરક્ષિત SAVE કરીને રાખશો.અને સમય મુજબ* *સદ્ઊપયોગ કરશોજી તેમજ આપના સ્નેહીજનો ને પણ મોકલશોજી.*. 🌹🙏🏻🌹👇🏻 *PDF ડાઉનલોડ કરવા માટે👇🏻* 👉 http://bit.ly/3toj3Ju

વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે?

  વરિષ્ઠ નાગરિક હોવું એ ગુનો છે? Image by Moondance from Pixabay ભારતમાં 70 વર્ષની ઉંમર પછી વરિષ્ઠ નાગરિકો તબીબી વીમા માટે પાત્ર નથી,  તેમને EMI પર લોન મળતી નથી. ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું નથી. તેમને આર્થિક કામ માટે કોઈ નોકરી આપવામાં આવતી નથી. તેથી તેઓ અન્ય પર નિર્ભર છે. યુવાનીમાં તેણે તમામ કર ચૂકવી દીધા હતા. હવે સિનિયર સિટીઝન બન્યા બાદ પણ તેણે તમામ ટેક્સ ભરવા પડશે. ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે કોઈ યોજના નથી. રેલવે પર 50% ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.  દુઃખની વાત એ છે કે રાજકારણમાં તમામ વરિષ્ઠ નાગરિકો પછી તે ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે મંત્રીઓ, તેમને બધું જ મળશે અને પેન્શન પણ, પરંતુ આપણે વરિષ્ઠ નાગરિકો જીવનભર સરકારને અનેક પ્રકારના ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પેન્શન નથી. વૃદ્ધાવસ્થા, કલ્પના કરો કે જો બાળકો  (કોઈ કારણોસર) તેમની સંભાળ રાખવા સક્ષમ ન હોય તો તેઓ વૃદ્ધાવસ્થામાં અન્યથા ક્યાં જશે ? આ એક ભયંકર અને પીડાદાયક બાબત છે. જો પરિવારના વરિષ્ઠ સભ્યો ગુસ્સે થશે તો તેની અસર ચૂંટણી પર પડશે.  અને સરકારને તેની અસર ભોગવવી પડશે. વરિષ્...

इस ब्रिटिश गोरी महिला की बात सुनें । हिंदी भाषा पर उनकी पकड़ और हमारी हिंदू संस्कृति की व्याख्या वास्तव में सराहनीय है

 इस ब्रिटिश गोरी महिला की बात सुनें । हिंदी भाषा पर उनकी पकड़ और हमारी हिंदू संस्कृति की व्याख्या वास्तव में सराहनीय है। हमारे सनातन धर्म की ताकत को देखें, जिसने एक विदेशी को भी आकर्षित किया है... उसके धैर्य को देखें, भले ही उसका बच्चा बात-बात में उसे परेशान कर रहा हो वह सबसे कम परेशान है... वह सभी के लिए सम्माननीय और प्रणाम की पात्र है.