Skip to main content

Posts

Showing posts from January, 2020

Karma (poem)

God is not unjust Nor is he unkind It’s the ‘karma’ That follows     Soft footed behind And whether it is right or wrong  He does not wait  For the time No prayers will help No love shall hold  And no one can deny  That  The past deeds  Do overtake a man  No matter where  And what time Hence  Do all good  Say all good And be kind  It’s our deeds  That make our destiny No, Oh no god is never  unkind .

આઈઝેક ન્યુટન

મહાન વિજ્ઞાનિક આઈઝેક ન્યુટન જન્મ ઈ. સ. 1642 માં નાતાલના દિવસ થયો હતો. કિશોર વયમાં જ પથ્થરનું સુયૅ ધડિયાર, પાણીથી ચાલતું ધડિયાર પવનચકકીનું મોડેલ વગેરે વસ્તું ઓ બનાવતા.  સ્નાતક થયા પછી તેમણે સૈપ્રથમ ગણિત ક્ષેત્રે બાઈનોમિયલ' થિયરમ` ની શોધ કરી. પરાવતૅન અરિસાનો ઉપયોગ કરી તેમણે દુરબીન બનાવ્યું. ન્યુટને ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત સ્થાપિત કરી સમજાવ્યું કે, પ્રત્યેક વસ્તું બીજી વસ્તુને તેના અંતર અને વજન પ્રમાણે આકષિૅત કરે છે.  ઉપરાંત ટેલિસ્કોપની રચના, કેલ્કયુલસ અંગેનો સિદ્ધાંત વગેરે શોધ એ ન્યુટન ને અમર ખ્યાતિ બક્ષી છા. તેમને `સર`નો ઈલકાબ એનાયત થયો હતો. તા. 20-3-1727  ના રોજ ન્યુટન દેહાવસાન પામ્યા.  મૃત્યુ પહેલાં ન્યુટને નોંધ કરી હતી કે! હું મારી જાત ને સમુદ્ર કિનારે રમતો નાનો બાળક સમજું છું. સુંદર છીપલા અને કાંકરા વીણવા હું અહીંતહીં ફાંફાં મારુ છું.  તે વખતે વણશોધાયેલો સત્યનો મહાસાગર મારી સામે પડ્યો છે.

trees (poem)

   Trees Trees are the kindest things I Know They do no harm, they simply  Grow And spread a shade for sleepy Cows And gather birds among their Bows. They give us fruit in leaves above, And wood to make our houses of, And leaves to burn on Halloween And in the spring new buds of  Green .     

अंतरिक्ष में घूमते सेटेलाइट्स कितने है

विश्व के सभी देश ने मौसम का अध्ययन संदेशा व्हयवहार ,टीवी प्रसारण संशोधन के ल्ये ऐसे अलग-अलग सेटेलाइट्स अंतरिक्ष मे भेजे है इन सभी सेटेलाइट्स को पहेचान नंबर दिये जाते है अमेरिका की यू ऐश स्पेसकॉम संस्था की ओर से सभी देश के सेटेलाइट को पाँच अंक का नंबर दिया जाताहै इन नंबर नासा केटलोग नंबर या नोरदा नंबर कहा जाता हे 1957 से नोंधनी सुरुआत हुई हे 2013 तक विश्व के सभी देशो को मिलाकर अभीतक 6916 सेटेलाट्स अंतरिक्ष में भेजे गये है  अमेरिका का स्पेस सर्वलन्स नेटवर्क अंतरिक्ष चिज़ो को घूमते हुऐ खोज लेता है  अंतरिक्ष मे 3 इंच का टुकड़ा भी इस नेटवर्क की पकड़ मे आ जाता है  आभीतक इन संस्था ने पृथ्वी की प्रदक्षिणा करते हुऐ 24500 पदार्थ को खोजनिकाला है जिसमेसे 8000 मानवनिर्म्त है  विश्व का पहेला सेटेलाइट्स रसिया ने स्पूतनिक भेजा था वो पृथ्वी की आस पास 32186 किलोमीटरप्रति घंटे की स्पीड से घुमता है  अंतरिक्ष मे सेटेलइट्स 20 साल तक करी कार्येरत रहते है 2008 तक रशिया ने अंदाजीत 1400 , अमेरिकाने 1000 जापान ने 100 भारत ने 30 सेटेलाइट भेजे हे  कुछ कंपनी ने खुद के सेटेलाइट्स भी भेजे है अंतर

ભગવદ્ ગીતા નો છેલ્લો શ્ર્લોક

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ । તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ || જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી,વિજય, ભૂતિ, ઐશ્વર્ય અને નિશ્વલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે

અવકાશયાન ઈંધણ વિના લાખો કિલોમીટરનો પ્રવાસ કેવી રીતે કરે છે ?

અમેરિકાની અવકાશસંસ્થા નાસા એ એપોલો પ્રોગ્રામમાં ચંદ્ર ઉપર છ વખત અવકાશયાન મોકલ્યા. મંગળ પર પણ અવકાશયાન મોકલ્યા. ભારત તે પણ મંગળના ગ્રહ તરફ મંગળયાન મોક્લીયું છે. અવકાશયાનનો નેરોકેટ દ્વ્રારા અવકાશમાં છોડવામાં આવે છે. તેના બે’ કે ત્રણ તબક્કા હોય છે. રોકેટ માં ધન કે પ્રવાહી ઈંધણ હોય છે. તેના દ્વારા તે અવકાશમાં જાય છે. છેલા તબક્કામાં રોકેટ છૂટું પડી તે પૃથ્વી પર પાછું આવે છે. પરંતુ અવકાશયાન ઈંધણ વિના જ લાખો કિલોમીટર પ્રવાસ કરી નિર્ધારિત સ્થાને પહોચે છે. અવકાશયાન ને ગતિશીલ રાખવા માટે જડત્વનો સિધ્ધાંત લાગુ પડે છે. ન્યુટને શોધેલા ગતિના નિયોમાં જડત્વ નિયમ છે કે ગતિશીલ વસ્તુને કોઈ બીજું બળ ન લાગે તો તે હમેશાં  ગતિશીલ રહે છે. રોકેટ દ્વારા ગતિશીલ થયેલું અવકાશયાન પૃથ્વી થી લાખો કિલોમીટર દૂર પહોંચે પછી તેની ગતિ રોકવા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નાથી તમે આકાશ તરફ દડો ઉછાળો ત્યારે તે અમુક ઊંચાઈ એ પહોંચી ને પાછો પડે છે. તેનું કારણ પૃથ્વી નું. ગુરુત્વાકર્ષણ બળ છે.  પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ ન લાગે તો તમે ઉછાળેલો દડો હમેશાં આકાશ તરફ ગતિ કરે અવકાશયાનને ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું તે

વોટ્સએપ ફુલ સ્ટોરી

વોટ્સએપ ના ફાઉન્ડર બ્રાયન એકટન અને જેન કુમ છે આ બને મળી ને  24-ફેબ્રુઆરી2009ના રોજ એ વોટ્સએપ ને લોન્ચ કર્યું  વોટ્સએપ ના ફાઉન્ડર જેન નો કુમ જન્મ 24 ફેબ્રુઆરી 1976 ના રોજ થયો આજ કારણથી વોટ્સએપ ને 24-ફેબ્રુઆરીએ લોન્ચ કર્યું જેન ભણતા ત્યારે કરિયણા ની દુકાન પર સફાઈ કામ કરી ખિસ્સાખર્ચ કાઢતા હતા 18 વર્ષ ની ઉંમરે કુમ ને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ પાડવા લાગ્યો તો. જેન કુમ એ કમ્પુટર પ્રોગ્રામિંગ શીખવા માટે સેંન્ટ જોસ સ્ટેટ યુનિવર્સિટી માં એડમિસન લીધું 1997 માં કુમ ને યાહૂમાં એંજિનિયર તરીકે નોકરી મળી યાહૂ મા કુમ ની મુલાકાત બ્રાયન એકટન સાથે થઈ અને 2007 બંને યાહૂ ની નોકરી છોડી દીધી અને ટીવટર અને ફેસબુક માં નોકરી માટે અરજી કરી પણ ફેસબુકે અને ટીવટર નોકરી માટે ના પાડી જાન્યુઆરી 2009 માં જેને એપલ નો આઇફોન ખરીદયો. જેન ત્યાર થી સમજી ગયા આવનારો સમય એપ્સ નો છે ત્યાર થી જેન ના મન માં એપ્લિકેશન બનવાનો વિચાર ભમવા લાગ્યો  અને તેના મિત્રો સાથે આવા વિચાર આઇડિયાની વાત ચિત કરતાં ને વાતો કરતા વાત વાતમાં ‘વોટ્સએપ નો આઇડિયો આવ્યો. ત્યારપછી પછી બંન્ને સાથે મરીને વોટ્સએપ  આઈડીયાને સાકર કર્યો. આમ જેન ક