Skip to main content

આઈઝેક ન્યુટન


મહાન વિજ્ઞાનિક આઈઝેક ન્યુટન જન્મ ઈ. સ. 1642 માં નાતાલના દિવસ થયો હતો. કિશોર વયમાં જ પથ્થરનું સુયૅ ધડિયાર, પાણીથી ચાલતું ધડિયાર પવનચકકીનું મોડેલ વગેરે વસ્તું ઓ બનાવતા.  સ્નાતક થયા પછી તેમણે સૈપ્રથમ ગણિત ક્ષેત્રે બાઈનોમિયલ' થિયરમ` ની શોધ કરી. પરાવતૅન અરિસાનો ઉપયોગ કરી તેમણે દુરબીન બનાવ્યું. ન્યુટને ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત સ્થાપિત કરી સમજાવ્યું કે, પ્રત્યેક વસ્તું બીજી વસ્તુને તેના અંતર અને વજન પ્રમાણે આકષિૅત કરે છે.  ઉપરાંત ટેલિસ્કોપની રચના, કેલ્કયુલસ અંગેનો સિદ્ધાંત વગેરે શોધ એ ન્યુટન ને અમર ખ્યાતિ બક્ષી છા. તેમને `સર`નો ઈલકાબ એનાયત થયો હતો. તા. 20-3-1727  ના રોજ ન્યુટન દેહાવસાન પામ્યા.  મૃત્યુ પહેલાં ન્યુટને નોંધ કરી હતી કે! હું મારી જાત ને સમુદ્ર કિનારે રમતો નાનો બાળક સમજું છું. સુંદર છીપલા અને કાંકરા વીણવા હું અહીંતહીં ફાંફાં મારુ છું.  તે વખતે વણશોધાયેલો સત્યનો મહાસાગર મારી સામે પડ્યો છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે