Skip to main content

Posts

Showing posts with the label જાણવા જેવું

મોરબીમાં દર 22 વર્ષ એક મોટી દુર્ઘટના બનશે સાધુ દયારામ નો શ્રાપ Every 22 years a major tragedy will occur in Morbi

 આ લોક વાત છે આની પુષ્ટી અમારો બ્લોગ નથી કરતું   સન 1871 મા સાધુ દયારામ એ શ્રાપ દઈ ને રાજા ના સિપાઈ ઇન્દ્ર ને કહેલુ કે મોરબી  ( ઢેલડી નગર ) મા  22 વર્ષ એક મોટી દુર્ઘટના બનશે . એક ઘટના બાદ એક વર્ષ ઓછુ થશે . આ બધીય ઘટના નુ મુખ્ય કારણ પાણી હશે.હવે એવો અંદાજો લગાવવામાં આવે છે કે 2042 માં દુર્ઘટના સર્જાઈ શકે . આથી સાવચેતી રાખવી .  ઉદા:  ૧૯૭૯ - મચ્છુ ડેમ ની ઘટના  ૨૦૦૧ - ભૂકંપ મચ્છુ ડેમ તૂટવુ  ૨૦૨૨ - જુલતો પુલનુ તૂટવા   તારીખ 11/8/1979 હોનારત ... 21 વર્ષ  તારીખ 26/1/2001 ભુકંપ 21 વર્ષ  તારીખ 30/10/2022 ઝુલતો પુલ 21 વર્ષ   

Rakshabandhan viral post

 

૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો Atomic bombings of Nagasaki

  ૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો અમેરિકાએ ૧૯૪૫ માં છ ઓગસ્ટે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યા બાદ નવ ઓગસ્ટે નાગાસાકી શહેરને નિશાન બનાવ્યું હતું . ૧૯૪૫ માં જાપાન અમેરિકા પર હાવી થઈ રહ્યું હતું . જનરલ ગ્રોવ્ઝ અને એડમિરલ પરનેલ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સેનાની કમાન સંભાળી રહ્યા હતાં . અમેરિકાના વૈજ્ઞાનિકો પણ જાણતા હતાં કે એટમ બોમ્બથી કેટલું ભયાનક નુકસાન થઈ શકે છે . હિરોશિમામાં લિટલ બોય નામનો એટમ બોમ્બ ફેંકાયો . તેમા યુરેનિયમ ૨૩૫ નો ઉપયોગ કરાયો હતો . જ્યારે નાગાસાકી પર ફેટ મેન નામનો બોમ્બ ફેંકાયો તેમા પ્લૂટોનિયમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો .  વાસ્તવમાં આ બોમ્બ નાગાસાકી પર ફેંકવાનો ન હતો , બોકસ્કાર કોકુરા પર ફેંકવાનો હતો પરંતુ તે દિવસ કોકુરા પર ભારે વાદળો છવાયેલા હતાં અમેરિકન વિમાન આકાશમાં આંટા મારી રહ્યું હતું . પાઇલટએ બે વાર કોકુરાના આકાશમાં ચક્કર મારીને બોમ્બ ફેંકવાનો પ્રયાસ કર્યો પણ હવામાને સાથ આપ્યો નહીં અને તેને કારણે નાગાસાકી પર હુમલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો . આમ કોકુરા માટે બનાવેલો બોમ્બ નાગાસાકીને ઉજ્જડ કરી ગયો હતો . વિનાશનો ખેલ ખેલાયો , શહેરના ૭૦

જાણવા જેવું

કોરોનાના બે વર્ષના ગ્રહણ બાદ ઓડિશાનાં જગન્નાથપુરીમાં અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ , બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તેમનાં ભક્તોને મળવા નગરચર્યાએ નીકળે છે . છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભક્તો વિના શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી બે વર્ષના અંતરાલ પછી ભગવાનનાં દર્શન કરવા માટે પુરીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું . ભગવાનના રથ માર્ગમાં રાત્રિ રોકાણ કરીને નવ દિવસ પછી નિજ વિશ્વમાં સરિસૃપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે . સાપની  અનેક પ્રજાતિઓ છે પણ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાનાં વેદવે વિસ્તારમાં મળી આવેલા બે મોઢાવાળા સાપે લોકોમાં કુતૂહલ અને આકર્ષણ જગાવ્યું છે . બે મોઢાવાળા સાપની પ્રજાતિ ભાગ્યે જ જોવા મળે છે . જે વિસ્તારમાંથી સાપ મળી આવ્યો તેનાં માલિકે બરણીમાં પૂરેલો બે મોઢાવાળો સાપ સાપની સુરક્ષાનું કામ કરતા નિક ઈવાન્સને સોંપ્યો છે . બે મોઢાવાળો આ સાપ સધર્ન બ્રાઉન એગ ઈટર પ્રજાતિનો છે .  ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ( DRDO ) એ કર્ણાટકના ચિત્રદુર્ગા એરોનોટિક ટેસ્ટ રેન્જ ખાતે ભારતના સોપ્રથમ માનવરહિત લડાયક વિમાનના સૌપ્રથમ ઉડ્યનનું સફળ પરીક્ષણ કર્યું છે . પાઇલટ વિના ઊડતું

Cash-flow problems can destroy the company. Elon Musk कैश - फ्लो की समस्या कंपनी को समाप्त कर सकती है । इलोन मस्क 

  कैश - फ्लो की समस्या कंपनी को समाप्त कर सकती है । इलोन मस्क  यद्यपि मार्किट में इस बारे में बहुत चर्चा हो चुकी है कि स्पेस x का आईपीओ आएगा , मस्क ने व्यकितगत स्तर पर कहा है कि वे तब तक रुकना चाहेंगे जब तक मार्स कोलोनियल ट्रांसपोर्टर नियमित रूप से उड़ान भरना न शुरू कर दे । उनके के शब्दों में , ” मैं यह बिलकुल नहीं चाहता कि स्पेस X का नियंत्रण कोई प्राइवेट इकविटी फर्म करे जो कि थोड़े समय में ही इससे फायदा उठाने के उद्देश्य से इसका शोषण करना शुरू कर दे । ” प्रैक्टिकल टर्मस में , मस्क को शेयर्स की पब्लिक ओफरिंग करने की कोई जरूरत नहीं है : स्पेस X एक कैश - काऊ ( जैसे गाय दूध देती है ) है ,  और बहुत से प्राइवेट कस्टमर्स हैं जो इसके शेयर्स बिना पब्लिक ट्रेडिंग किये लेना चाहते हैं । जनवरी 2015 में गूगल और फाईडेलिटी ( जो कि फाईडेलिटी इन्वेस्टमेंट की वेंचर कैपिटल शाखा है ) ने स्पेस X के 8.33 प्रतिशत शेयर खरीदने में , 1 बिलियन डॉलर खर्चे थे जिससे कि स्पेस X का मूल्याँकन 12 बिलियन डॉलर का हो गया था । मस्क के लिए , स्पेस x का मायने केवल पैसे नहीं हैं : उनके पास वह तो बहुत है , यह तो एक च

તાજેતર માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મૃત્યુ થયું. જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચનો આપ્યા...

તાજેતર માં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેક થી મૃત્યુ થયું. જેના માટે ડોક્ટરોએ કેટલાક સૂચનો આપ્યા... દરેક માં-બાપ આ બાબતે આત્મ નિરીક્ષણ કરે 👇🏼👇🏼   1. બાળકને સવાર સુધીમાં ઊંઘ પુરી કરવા દો. 2. સવારે નાસ્તો કરાવ્યા વિના સ્કુલે ના મોકલો. 3. બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ. 4. સ્કૂલ હોમ વર્ક પૂરૂં કરવા બહુ દબાણ ના કરો. 5. ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો. 6. સ્કુલેથી આવતાં વેંત જબર દસ્તી જમવા ના બેસાડી દો. 7. બાળકને આરામ કરાવ્યા વિના હોમવર્ક ના કરાવો. વાલીઓ 4 થી 10 વર્ષના બાળકોને કલેક્ટર IPS, IIM, IIT IAS બનવાના સપના ના દેખાડો. પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉમરે શાળાએ જતા...?? શું ભણતા..?? કેટલો બોજ હતો..?? આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ..?? શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ..?? શા માટે આપણા બાળકના બચપણને મારી નાખીએ છીએ..?? આપણે તેની પાછળ શા માટે આદુ ખાઇને પડીએ છીયે..?? નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ..?? ક્રૂરતા કેમ..?? હ્રદય ઉપર હાથ મૂકી વિચારો... કે આપણે જાણ્યે-અજાણ્યે પોતાના બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયા થી વંચિત કરીએ છીએ, દરેક બ

Volodymyr Zelenskyy વોલોડીમિર ઝેલેન્સકી હાસ્ય કલાકાર માંથી યુક્રેનના રાષ્ટ્રપતિ સુધીની સફર... બાયોગ્રાફી

 Volodymyr Zelenskyy વોલોડીમિર ઝેલેન્સકી હાસ્ય કલાકાર માંથી યુક્રેનના રાષ્ટ્રપતિ સુધીની સફર... બાયોગ્રાફી જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. ત્યારથી બધાની નજર યુક્રેનના રાષ્ટ્રપતિ પર છે. બધા કહે છે કે આ સમયે તેમના પર ઘણું દબાણ છે. જો કે તે આ યુદ્ધની સ્થિતિને સંભાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આજે અમે યુદ્ધ વિશે નહીં પરંતુ તેમના જીવન વિશે જાણવી શું .  તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા તે વિશે જણાવીશું. તેણે સિંહાસન કેવી રીતે સંભાળ્યું? કારણ કે તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ કિવ માં સોવિયત સંઘ દરમિયાન થયો હતો. તેમનું જન્મસ્થળ કિવી હતું.   જે પછી આ શહેર યુક્રેનનો ભાગ બની ગયું. વોલોડિમિર ઝેલેન્સકીના માતાપિતા યહૂદી હતા. તેમના પિતા પ્રોફેસર હતા અને માતા એન્જિનિયર હતા.   હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી 44 વર્ષના છે. રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીની પત્ની ઓલેના કિયાશ્કો છે, અને તેમને 2 બાળકો પણ છે. વોલોડીમીર ઝેલેન્સકી એ તેણે તેનું પ્રારંભિક બાળપણ એર્ડેનેટ

The news

 

मैसेडोनिया मैसेडोनिया के बारे में रोचक बाते Macedonia | Facts, Flag,

मैसेडोनिया मैसेडोनिया के बारे में रोचक बाते Macedonia | Facts, Flag,  मैसेडोनिया चौथी शताब्दी में सिकंदर की दुनिया पर विजय अभियान के बाद में मैसेडोनिया एक प्रभावी राष्ट्र के रूप में उभरा।   इसके बाद रोमन और ओटोमन तुर्कों का साम्राज्य । मैसेडोनिया पर सत्ता के लिए संघर्ष उन्नीसवीं सदी तक जारी रहा।   द्वितीय विश्व युद्ध मैसेडोनिया बुल्गारिया का अधिकार बना हुआ है।  8 सप्टेंबर 1991 में मैसेडोनिया स्वतंत्र हुआ   इस बीच आधिकारिक नाम: रिपब्लिका मैसेडोनज़िक।   राजधानी: स्कोप्जे राष्ट्रपति: जॉर्ज इवानोव।   प्रधान मंत्री: निकोला ग्रुवेस्की।    स्वतंत्रता दिवस: 8 सितंबर 1991  मुद्रा: मैसेडोनिया दीनार।   मानक समय: GMT से दो घंटे आगे। भारत में, यह 3.45 बजे है जब यह 6.45 बजे है।   भाषा: मकदूनियाई। (आधिकारिक) कुल  जनसंख्या: 20,54,262  क्षेत्रफल : 25333 चोरस किलोमीटर  मैसेडोनिया ग्रीस के उत्तर में दक्षिणपूर्वी यूरोप में स्थित है। इसकी सीमा पश्चिम में अल्बानिया से लगती है।  जलवायु: मिश्रित भूमध्य सागर जलवायु मानचित्र के अनुसार: यह सभी ओर से अन्य देशों की सीमाओं से जुड़ा हुआ है।   अधिकां

જાણવાં જેવું general knowledge

 

बेलूर का प्राचीन चेन्नाकेशव मंदिर  

 बेलूर का प्राचीन चेन्नाकेशव मंदिर    कर्नाटक के हासन जिले के बेलूर में स्थित चेन्नाकेश्रवा मंदिर यूनेस्को की विश्व धरोहर स्थल है। चेन्नाकेशवा का अर्थ है 'सुंदर केशव'। 1112 में राजा विश्ववर्धन द्वारा निर्मित। दक्षिण के इस होइशबा शैली के स्थापत्य मंदिर में मुख्य विष्णु की पूजा की जाती है। 1007 मीटर लंबा और जितना चौड़ा यह मंदिर मूर्तिकला और स्थापत्य का खजाना है। इसका मुख्य हॉल आकर्षण का केंद्र है। चारों ओर हिंदू देवी-देवताओं की विशाल मूर्तियां हैं। मंडप के पीछे 108 मीटर का गर्भगृह है। पूरी दीवार स्तंभों की एक जोड़ी से बनी है। मंदिर में लगभग 50 विशाल मूर्तियां हैं।   इसमें भगवान कृष्ण के अलावा विष्णु के विभिन्न अवतार शामिल हैं। केशव की मुख्य प्रतिमा 12 फीट ऊंची है। मंदिर की बाहरी दीवार के नीचे लगभग 200 हाथी की मूर्तियां और सबसे ऊपर शेर की मूर्तियां हैं। चेन्नाकेशवा मंदिर बेलूर में प्रसिद्ध गोमतेश्वर के पास स्थित है। टिक आने वाले पर्यटक इस मंदिर के दर्शन करने आते हैं।

Philodendron_આ નાનકડો છોડ ચાર લાખ રૂપિયામાં વેચાયો ફિલોડેડ્રોન l

Philodendron_આ નાનકડો છોડ ચાર લાખ રૂપિયામાં વેચાયો  ફિલોડેડ્રોન       ન્યૂજર્સીની એક ટ્રેડ મી નામની વેબસાઇટે એક છોડને વેચવા માટે હરાજી યોજી . ત્યારે બોલી લગાવી તો તેને ખરીદવા માટે ભીડ લાગી ગઈ હતી . આખરે ન્યૂઝીલેન્ડના એક નાગરિકે સૌથી ઊંચી કિંમતે ( ૮.૧૫૦ ન્યૂઝીલેન્ડ ડૉલરમાં ) આ છોડ ખરીદ્યો હતો . તેને રૂપિયામાં ગણીએ તો લગભગ ૪ લાખ રૂપિયા થાય . આ છોડની ખાસિયત એ છે કે તેના પર ક્યારેક ક્યારેક પીળ ગુલાબી , ક્યારેક સફેદ તો ક્યારેક જાંબલી રંગનાં પાંદડાં આવે છે . આ દુર્લભ છોડનું નામ ફિલોડેડ્રોન મિનિમાં છે . તેને વેચનાર વેબસાઈટ ટ્રેડ મીમાં છોડ વિશે જાણકારી આપી છે કે છોડ પર ચાર પાંદડાં હોય છે . હાલ તેનો રંગ પીળામાંથી લીલો થઈ રહ્યો છે . લીલા રંગનાં પાંદડાં છોડને પ્રકાશ સંશ્લેષણ પૂરું પાડે છે અને પીળા રંગનાં પાન છોડના વિકાસ માટે ખાંડનું ઉત્પાદન કરે છે . તેની માંગ સૌથી વધુ અમેરિકા , કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છે .

Stonefish દુનિયાની સૌથી જીવલેણ ઝેરીલી માછલી સ્ટોનફિશ

  Stonefish દુનિયાની સૌથી જીવલેણ ઝેરીલી માછલી સ્ટોનફિશ    ર્કવૃત્ત વિસ્તારના દરિયામાં તરવાનો કે સમુદ્રની જીવસૃષ્ટિને જાણવા - માણવાનો શોખ હોય તો એક માછલીથી હંમેશાં સાવધાન રહેવું . તેનું નામ સ્ટોનફિશ છે . સ્ટોનફિશ દેખાવે તદ્દન પથ્થર જેવી જ હોય છે . દરિયાના તળિયે વિખરાયેલા ખડકના ટુકડાઓ વચ્ચે એ  સ્થિર રહી તરતી હોય તો ખડક જ લાગે . આપણને તે માછલી સ્વરૂપે તો દેખાય જ નહીં . તેથી જ આ માછલી ખૂબ જોખમી છે . ભૂલથીય તો તમારો પગ કે હાથ આ માછલીને હડી જાય તો અડતાંની સાથે જ ગણતરીની સેકન્ડોમાં તમારું મૃત્યુ થઈ જાય . આ કારણસર ઘણા દરિયાકિનારે ચેતવણી લખી હોય છે કે પાણીમાં જાવ તો કોઈપણ ખડકથી દુર રહેજો . જો તમને કોઈ ખડક હિલચાલ કરતો દેખાય તો તરત જ તેનાથી દૂર ભાગી આવવું . પાણીની બહાર નીકળી આવવું . સામાન્ય રીતે આ સ્ટોનફિશ મકરવૃત્ત રેખાની આજુબાજુના દરિયામાં જોવા મળે છે . જો સ્ટોનફિશ પર તમારો પગ પડી જાય તો જેટલા વજન સાથે તમારો પગ તેની ઉપર પડ્યો હોય તેટલા જ વજન સાથે તે ન્યૂરોટોક્સિન ઝેર છોડે છે . જો તેનું ઝેર તમારા શરીરના કોઈ ભાગ ઉપર પડી જાય તો જીવ બચાવવા માટે તમારે બે સેકન્ડમાં શરીરનો એ ભાંગ કાપી નાખવો પડે . ન

દુનિયાનું સૌથી અમીર ગામ , દરેક પરિવાર પાસે છે કરોડો રૂપિયા જાણવા જેવું

  દુનિયાનું સૌથી અમીર ગામ , દરેક પરિવાર પાસે છે કરોડો રૂપિયા  દરેક દેશની પોતાની એક અલગ ખૂબી હોય છે . ચીનની વાત કરવામાં આવે તો આ દેશ દરેક ક્ષેત્રમાં આગળ છે . ત્યાંની ટેક્નોલોજી પણ ઘણી આગળ છે . પણ આ દેશના ગામની વાત કરવામાં આવે તો તેની પણ એક અલગ જ ખૂબી છે . ચીનનું એક ગામ છે જ્યાં દરેક પરિવાર કરોડપતિ છે . આ ગામનું નામ સુપર વિલેજ છે , જ્યાં દરેક વ્યક્તિના ખાતામાં ૧.૫ કરોડ કરતાં પણ વધારે રૂપિયા છે . આ ઉપરાંત આ ગામની દરેક વ્યક્તિ પાસે આલીશાન ઘર અને ચળકતી ગાડી છે . ચીનની જિયાંગસૂ પ્રોવિન્સના વાક્શી ગામને સૌથી અમીર ગામ માનવામાં આવે છે . આ ગામ સુપર વિલેજના નામથી વિશ્વભરમાં જાણીતું છે . જાણવામાં આવ્યું છે કે આ ગામમાં હેલિકોપ્ટર , થીમ પાર્ક અને ટેક્સી પણ છે . આ સાથે લાઈટોથી ચમકતા રસ્તા અને આકાશમાં ઊડતાં હેલિકોપ્ટર પણ છે . એવું નથી કે આ ગામ પહેલેથી જ અમીર હતું . આ પહેલાં અહીયાંના લોકો ખૂબ જ ગરીબ હતા . ગામને ઉજજવળ બનાવવાનો શ્રેય કમ્યુનિસ્ટ પાર્ટીના લોકલ સેક્રેટરી – ફેનોબોને જાય છે . રેનોબોએ જ ગામના વિકાસમાં મોટો ફાળો આપ્યો છે . તેમણે સામૂહિક ખેતીને પ્રોત્સાહન આપી આગળ વધારી છે . હાલમાં આ ગામને કરો

દુનિયાની સૌથી મોટી ગુફા 'સોન ડોગ' વિયેતનામ આવેલી છે જાણવા જેવું

વિશ્વની સૌથી મોટી ગુફા 'સોન ડોગ' છે અને તે વિયેતનામ સ્થિત છે ? આ ગુફા એટલી મોટી છે , જેમાં ઘણી ઈમારતો બનાવી શકાય છે , તે પણ 40 માળની . ખરેખર , આ ગુફા નું નામ ' સોન ડોંગ ' છે , જે મધ્ય વિયેતનામનાં જંગલોમાં સ્થિત છે . સોન ડોંગ ગુફા ની કુલ લંબાઈ ૯ કિલોમીટર છે અને તેમાં લગભગ ૧૫૦ વિવિધ ગુફાઓ છે . ગુફા માં ઝાડથી લઈને વન , વાદળો અને નદીઓ સુધીની દરેક વસ્તુ છે . લાખો વર્ષ જૂની આ ગુફા વર્ષ ૨૦૧૩ માં પ્રથમ વખત પ્રવાસીઓ માટે ખોલવામાં આવી હતી . તમને જાણીને આશ્ચર્ય થશે કે દર વર્ષે અહીં માત્ર 250 થી 300 લોકોને જ જવાની મંજૂરી છે . ૧૯૯૧ માં ખાનહ ' નામની સ્થાનિક વ્યક્તિ દ્વારા આ ગુફા ની શોધ કરવામાં આવી હતી , પરંતુ તે સમયે પાણીની ભયાનક ગર્જના અને ગુફા  આવેલા અંધકારને કારણે કોઈ પણ અંદર જવાની હિંમત કરી શક્યું ન હતું .  આ ગુફા ને વર્ષ ૨૦૦૯ માં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી હતી , જયારે બ્રિટિશ રિસર્ચ એસોસિયેશન દ્વારા વિશ્વને પ્રથમ આ ગુફા ની ઝલક બતાવવામાં આવી હતી . પાછળથી ૨૦૧૦ માં વેજ્ઞાનિકોએ ગુફા  ની અંદર જવાનો રસ્તો શોધવા માટે ૨૦૦ મીટર ઊંચી દીવાલ શોધી કાઢી . જેને વિયેતનામ વૉલ ' પ

માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત

   8840 મીટર ની ઊંચાઈ ધરાવતો માઉન્ટ એવરેસ્ટ પર્વત  માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે.ઉયતિબેટની સીમા પર આવેલા આ પર્વત સૌથી ઊંચા પર્વત તરીકે નમના મેળવી છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત દરિયાના તળીયેથી 8840 મીટર ની ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ એવરેસ્ટ પર્વત તિબેટ ના સરહદી   દેશ નેપાળમાં  આવેલો છે.  આ પર્વત પર આવાર નાવાર પવન સાથે બરફ નો વરસાદ થતો રહે છે.  પર્વતની ટોચ પર પવનની ગતી પ્રતિ કલાક લગભગ 200 માઈલ જેટલી હોય છે. માઉન્ટ એવરેસ્ટ પર્વતને નેપાળ માં  સાગરમાથા કહે છે.  જેનો અર્થ  સ્વર્ગ ની ટોચ એવો થાઈ છે. તેમજ તિબેટમાં  તેને ચોમોલંગમા કહે છે જેનો અર્થ થાય છે પર્વત ની રાણી એવો થાઈ છે.  સંસ્કૃત ભાષામાં આ પર્વતને દેવગિરી પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ઉપરાંત આ પર્વત ને વિશ્વ નો મુગટ તરીકે સંબોધે છે.  આ પર્વત લગભગ છ કરોડ વર્ષ જુનો છે. માઉન્ટ એવરેસ્ટ પર ચઢતા ઓક્સિજનનું સ્તર ઓછું થતું જાય છે. આ કારણે તેનું ચઢાણ કપરું  હોય છે.