Skip to main content

૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો Atomic bombings of Nagasaki


 ૧૯૪૫ માં આજ ના દિવસે નાગાસાકી ઉપર એટમ બોમ્બ ફેંકાયો હતો અમેરિકાએ ૧૯૪૫ માં છ ઓગસ્ટે હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યા બાદ નવ ઓગસ્ટે નાગાસાકી શહેરને નિશાન બનાવ્યું હતું . ૧૯૪૫ માં જાપાન અમેરિકા પર હાવી થઈ રહ્યું હતું . જનરલ ગ્રોવ્ઝ અને એડમિરલ પરનેલ બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન સેનાની કમાન સંભાળી રહ્યા હતાં . અમેરિકાના વૈજ્ઞાનિકો પણ જાણતા હતાં કે એટમ બોમ્બથી કેટલું ભયાનક નુકસાન થઈ શકે છે . હિરોશિમામાં લિટલ બોય નામનો એટમ બોમ્બ ફેંકાયો . તેમા યુરેનિયમ ૨૩૫ નો ઉપયોગ કરાયો હતો . જ્યારે નાગાસાકી પર ફેટ મેન નામનો બોમ્બ ફેંકાયો તેમા પ્લૂટોનિયમ ટેસ્ટ કરવામાં આવ્યો હતો .

 વાસ્તવમાં આ બોમ્બ નાગાસાકી પર ફેંકવાનો ન હતો , બોકસ્કાર કોકુરા પર ફેંકવાનો હતો પરંતુ તે દિવસ કોકુરા પર ભારે વાદળો છવાયેલા હતાં અમેરિકન વિમાન આકાશમાં આંટા મારી રહ્યું હતું . પાઇલટએ બે વાર કોકુરાના આકાશમાં ચક્કર મારીને બોમ્બ ફેંકવાનો પ્રયાસ કર્યો પણ હવામાને સાથ આપ્યો નહીં અને તેને કારણે નાગાસાકી પર હુમલો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો . આમ કોકુરા માટે બનાવેલો બોમ્બ નાગાસાકીને ઉજ્જડ કરી ગયો હતો . વિનાશનો ખેલ ખેલાયો , શહેરના ૭૦,૦૦૦ થી વધારે લોકો માર્યા ગયાં હતાં .

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/