Skip to main content

Posts

Showing posts from March, 2020

Elon musk's Rules of success

1. Never give up 2. Really like what you do 3. dont' listen to the little man 4. Take a Risk 5. Do something important 6. foucs on signal over noise 7. Look for problem solvers 8. Attract Great people 9. have A great product 10. Work super hard 

કમ્પ્યુટર માં Runtime Error કેવી રીતે દુર કરશો

ઇન્ટરનેટ ઉપયોગ કરવાં માટે નું સૈથી પ્રિય બાઉઝર હોય તો તે છે ઇન્ટરનેટ એક્સપ્લોરર જો તમે પણ  ઇન્ટરનેટ એક્સપ્લોરર  નો ઉપિયોગ કરતાં હશો. તો તમરે કેટલી વાર web page lode કરતાં સમય Runtime Error આવે છે. '' A Runtime Error has occurrd. Do you wish to debug? કાંતો આવી કાંઈક Error આવે છે. '' Internet explore Script Error. An Error has occurrd in the Script on line 1 Do you wish to continue Running  Script on this page?. જો આ Error વાંરવાંર આવે તો તમે તેને બંધ કરી શકો છો. 1. ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરનાં મેનું માં Tools >options>Aedvance Tab પર ક્લિક કરો. 2. Browsing હેંડિંગ હેઠળ  disable Script debugging (internet explore ) and (other) બંન્ને ટિક માકૅ કરી દો. 3. નીચેના Display a notifications  About every Script Error ઓપ્શનનું ટિક માકૅ દુર કરી નાંખો. 

સફળતાના સુત્રો

¶ જે લોકો સફળ બને છે. તે લોકો સક્રિય અને કમૅઠ હોય છે. તમે સક્રિય અને કમૅઠ બનો. નિષ્કિય તો કદી ના બનો. ¶ સફળ લોકો સ્કુલ બહુ જલ્દી છોડી દે છે પણ ભણવાં નું નહીં ¶જો તમે જીવનમાં રસ ગુમાવી દેશો તો તમને વુદ્ધાવસ્થા ધેરી વળશે. તમે ગુસ્સાભયોૅ સ્વભાવ બનાવી દો છો, તમે ફરીયાદ કરવાં નું શરૂ કરી દો છો, તમે કટકટ કરવા લાગો છો ત્યારથી તમે વુદ્ધા થવાનું શરૂ કરી દીધું છે તેમદ સમજો. ¶ તમારા ભુતકાળની મુસીબતોને, તમારા ભુતકાળના સાંસ્કૃતિક નિયમોને અને સમાજિક માન્યતાઓને ભુલી જાવ. ¶ અનંતજીવન ઉપર દૅષ્ટિ જ તમને યુવાન રાખે છે. ¶ તમારૂં વતૅન સરળ, સહજ અને નૈસગિૅક રાખો, કશાથી તમો ઉદ્ધિગ્નન ના બનો ¶ કોઈ પણ સિદ્ધિ અને સફળતા માટે અભિનંદન આપવાંનું ભુલશો નહીં 

સફળતા વિશે વિચારો તમે સફળતાની દિશામાં જશો

તમારું મગજ એક અદ્ભુત મશીન છે. જયારે એ સફળતા વિશે વિચારે છે ત્યારે તમને સફળતાની દિશામાં લઈ જાય છે .પરંતુ એ મગજ નિષ્ફળતા વિશે વિચારવા લાગે ત્યારે તમને નિષ્ફળતા જ મળે છે. શરીર ને આહાર મળે છે એના પરથી શરીર ધડાય છે. એવી રીતે જ મગજને જે વિચારો આપવામાં આવે તેના પરથી મગજ ધડાય છે. અલબત, મગજ માટેનો ખોરાક પડીકામાં આવતો નથી અને દુકાનો માંથી મળતો નથી. આપણે આપણા માટે ઊભા કરેલા વાતાવરણ પરથી મગજને ખોરાક મળે છે - તમારા જાગ્ર્ત મન અને અર્ધજાગ્રત મનને આપવામાં આવતી અસંખ્ય મગજના સ્વાસ્થય પર અસર કરે છે. આપણે કેવા પ્રકારનો ખોરાક મગજ ને આપીએ છીએ એના પરથી આપણી આદતો, અભિગમ, વ્યક્તિત્વ વગેરે નક્કી થાય છે. દરેક જણમાં વિકાસ માટેની ચોક્કસ ક્ષમતા રહેલી હોય છે. પરંતુ એ ક્ષમતા ને આપણે કેટલી વિકસાવી છે અને કઈ રીતે વિકસાવી છે એનો આધાર આપણે મગજ ને કેવા પ્રકાર નો આહાર આપીયે છીએ એના પર રહે છે. જે રીતે તમારા ખોરાકની અસર શરીર પર થાય છે એ જ રીતે આપણે આપણા મગજ કેવા પ્રકારનું વાતાવરણ આપીએ છીયે એના પરથી મગજ ધડતર થાય છે. તમે ક્યારે વિચાયુઁ છે કે તમારો ઉછેર તમારા દેશમાં નહીં પણ વિદેશમાં થયો હોત તો તમે કેવા પ્રકારની વ્ય

राम नाम की महिमा

एक बार शिवजी कैलाश पर पहुंचे और पार्वती जी से भोजन माँगा। पार्वती जी विष्णु सहस्रनाम का पाठ कर रहीं थीं। पार्वती जी ने कहा अभी पाठ पूरा नही हुआ, कृपया थोड़ी देर प्रतीक्षा कीजिए।  शिव जी ने कहा कि इसमें तो समय और श्रम दोनों लगेंगे। संत लोग जिस तरह से सहस्र नाम को छोटा कर लेते हैं और नित्य जपते हैं वैसा उपाय कर लो। पार्वती जी ने पूछा वो उपाय कैसे करते हैं?  मैं सुनना  चाहती हूँ। शिव जी ने बताया, केवल एक बार राम कह लो तुम्हें सहस्र नाम, भगवान के एक हज़ार नाम लेने का फल मिल जाएगा। एक राम नाम हज़ार दिव्य नामों के समान है। पार्वती जी ने वैसा ही किया। पार्वत्युवाच केनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं? पठ्यते पण्डितैर्नित्यम् श्रोतुमिच्छाम्यहं प्रभो।। ईश्वर उवाच श्री राम राम रामेति, रमे रामे मनोरमे। सहस्र नाम तत्तुल्यम राम नाम वरानने।। यह राम नाम सभी आपदाओं को हरने वाला, सभी सम्पदाओं को देने वाला दाता है, सारे संसार को विश्राम/शान्ति प्रदान करने वाला है। इसीलिए मैं इसे बार बार प्रणाम करता हूँ। आपदामपहर्तारम् दातारम् सर्वसंपदाम्। लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमयहम्।

સફળતા મેળવાવાં ની A B C D

(A) તમારા આજ બાજુ ના વાતાવરણ માટે સભાન રહો. આરોગ્યપ્રદ આહાર થી શરીર સ્વસ્થ રહે છે. એમ તંદુરસ્ત વિચારો થી મગજ પણ સ્વસ્થ રહે છે (B) તમારી આસપસ વાતાવરણ ને તમારા પર અવળી નહીં, પણ સવળી અસર થાય એ જુઓ. નકારાત્મક વલણ ધરાવતા લોકો જેવાં હાનિકારક પરિબળોની `તમે - આ - કામ કરી શકાશો નહીં ' જેવી વિચારસણી ના ભોગ બનશો નહીં. (C) નિમ્ન કક્ષાના વિચારો કરતાં લોકો તમને પાડે નહીં એ જુઓ . ઈષ્યૉળુ લોકો તમને ગબડ તા જોવા ઈચ્છે છે.  (D) સફળતા મેળવી ચુકેલા લોકોની સલાહ લો. તમારું મવિષ્ય અગત્ય નું હોય છે. નિષ્ફળ લોકો ની વણમાગી સલાહ લેવાનું જોખમ ઉપાડશો નહીં (E) તમારી માનસિકતાને ઉજ્જવળ બનાવો. નવા-નવા લોકો માં ભળવાનું રાખો. નવી અને પ્રોત્હસાહક પ્રવુતિ કરતા રહો. (F) તમારા વાતાવરણમાંથી ઝેરીલા વિચારો ને બહાર ફેંકી દો નિંદા કરવાનું ટાળો. લોકો વિશે વાતો કરો પરંતુ એમની સકારાત્ક બાજુઓ વિશે વાતો કરો. (G) તમે જે કાંઈ કરો તેમાં ઉત્તમનો આગ્રહ રાખો. ઉત્તમ સિવાય કશું જ તમને પોષાશે નહીં                        

પ્રાવાહી નું ઠારબિંદુ એટલે શું ? ઠાર બિંદુમાં આવનયન કિયારે કહેવાય ?

જે ઉષ્ણતામાને પ્રવાહીનું બાષ્પ્દબાણ અને ધન પદાર્થ નું  બાષ્પ્દબાણ એકબીજા સાથે સમતોલ સ્થિતિમાં હોય એટલે કે પ્રાવાહી જ્યારે ધન  સ્થિતિમાં રૂપાંતર પામવાની શરૂઆત કરે અને પ્રાવહી થતા ધન વરચે સમતુલન સ્થપાય તે ઉષ્ણતામાનને પ્રવાહી કે દ્રાવકનું થારબિંદુ કહેવાય છે. કોઈપણ ઉષ્ણતામાને શુદ્ધ દ્રાવક   બાષ્પદબાણ ઓછું હોય છે. આ રીતે દ્રાવક કરતાં દ્રાવણના ઠારબિંદુમાં થતા ઘટાડા ને થારબિંદુ અવનયન કાહેવામાં આવે છે.  દા.ત. મીઠું એ દ્રાવ્ય છે. પાણી એ દ્રાવક છે અને ખારું પાણી એ દ્રાવણ છે.