Skip to main content

Posts

Showing posts from January, 2022

કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,

 કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે, પણ,એને હૃદય માં પધરાવવા તો,           *રાધા  થવું  પડે*... કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણ સ્વયં ને એનામાં સમાવવા તો ,          *મીરા  થવું  પડે*... કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે, પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો,       એને અર્પણ કરવા તો,        *સુદામા  થવું  પડે*... કૃષ્ણ  ભજવા  સેહલા  છે ,પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર,     એને  બોલાવવા  તો ,          *દ્રૌપદી  થવું  પડે*... કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે, પણ, એના વૈભવ ને નકારી , એની મિત્રતા ને પામવા તો ,       *અર્જુન  થવું  પડે*... કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે, પણ, એની શિક્ષા ની લાજ માટે,    સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો,       *અભિમન્યુ  થવું  પડે*... ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે, પણ, ઈશ્વર થઈને માણસની    વેદના  ભોગવવા  તો..     માત્ર  *'કૃષ્ણ' જ થવું પડે*..! 🌹 *જય શ્રી કૃષ્ણ* 🌹

નાટક......

 નાટક...... "જનેતાની ઊંચાઈ"  લેખક : દશરથ પંચાલ          નાટ્ય રૂપાંતર--જગદીશ રથવી   પડદો ખુલે છે, (બેંકની બહાર આવીને એક વૃદ્ધ દંપતિ બેંકના પગથિયે બેઠાં હોય છે.)  વૃદ્ધ માજી (ઉભા થઈને  વૃદ્ધ પતિને કહે છે.)--- તમે,અહીં બેસો હું કેશીયરને મળીને આવું છું.  વૃદ્ધ- આ બેંકની પાસબુક તો લઈ જા, ઠાલે હાથે તને એ પૈસા કેવી રીતે આપશે?  વૃદ્ધા- (કરચલીઓવાળા ગાલમાં હસીને પાસ બુક લે છે.)   હા,તમારી વાત સાચી છે,હું તો ભૂલી ગઈ હતી. વૃદ્ધ--પૈસા આપે એ પૂરા ગણીને લાવજે.અને હવે પૈસા લીધા વિના પાછી આવતી નહીં. થાકી ગયા છીએ, ધક્કા ખાઈ ખાઈને. વૃદ્ધા -- એ સારું,તમે સાચવીને બેસજો. વૃદ્ધ --- એ હા,પણ તું જલ્દી આવજે, જોજે પાછી ,બૈરાંની લાઈનમાં ઉભી રહેજે,ઝટ,વારો આવે. (વૃદ્ધા બેંકમાં જાય છે એ જોતાં જોતાં બોલે છે,)       જ્યાં જુઓ,ત્યાં લાઈન.આપણા પૈસા લેવાના એમાં પણ લાઈન..આ સરકાર કે દિવસે લાઈન પર આવશે,ખબર નથી પડતી,આ તે ભીખ છે કે .... પડદો ખુલે છે, (બેંકમાં કેશીયરની જોડે વૃદ્ધા ઉભાં છે.) વૃદ્ધા.(.કાઉન્ટર પર જઈને પૂછે ) --'મારા ખાતામાં દીકરાએ પૈસા મોકલ્યા છે?'  કાઉન્ટર--માજી તમે આંતરે દિવસે બેંકમાં આવો છો,

*"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ*👌

 *"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ*👌  * તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી વિજય નગરમાં રહેવા આવ્યા, જે "ઇન્દોર" શહેર માં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્ક મા ફરતાં  લોકો ને તિરસ્કાર થી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા.  એક દિવસ, તેઓ સાંજે  એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં અને પછી સતત તેમની બાજુ માં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો -  કે હું ભોપાલમાં એટલો મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું મજબૂરી થી આવ્યો છું. મારે  તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું . ત્યાં મજા આવત. અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું - શું તમે ક્યારેય *ઉડી ગયેલ બલ્બ* જોયો છે?   બલ્બ ઉડી ગયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ  હતો?  બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં!  પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે વડીલે વધુમાં  કહ્યું -

सुंदरकांड में एक प्रसंग अवश्य पढ़ें ......

*सुंदरकांड में एक प्रसंग अवश्य पढ़ें ......... “अशोक वाटिका" में *जिस समय रावण क्रोध में भरकर, तलवार लेकर, सीता माँ को मारने के लिए दौड़ पड़ा* तब हनुमान जी को लगा, कि इसकी तलवार छीन कर, इसका सर काट लेना चाहिये! किन्तु, अगले ही क्षण, उन्हों ने देखा  *"मंदोदरी" ने रावण का हाथ पकड़ लिया !* यह देखकर वे गदगद हो गये! वे सोचने लगे, यदि मैं आगे बड़ता तो मुझे भ्रम हो जाता कि  *यदि मै न होता, तो सीता जी को कौन बचाता?* बहुधा हमको ऐसा ही भ्रम हो जाता है, *मैं न होता,* तो क्या होता ?  परन्तु ये क्या हुआ? सीताजी को बचाने का कार्य प्रभु ने रावण की पत्नी को ही सौंप दिया! तब हनुमान जी समझ गये,  *कि प्रभु जिससे जो कार्य लेना चाहते हैं, वह उसी से लेते हैं!* आगे चलकर जब "त्रिजटा" ने कहा कि "लंका में बंदर आया हुआ है, और वह लंका जलायेगा!"  *तो हनुमान जी बड़ी चिंता मे पड़ गये, कि प्रभु ने तो लंका जलाने के लिए कहा ही नहीं है* और त्रिजटा कह रही है कि उन्होंने स्वप्न में देखा है,  *एक वानर ने लंका जलाई है! अब उन्हें क्या करना चाहिए? जो प्रभु इच्छा!* जब रावण के सैनिक तलवार लेकर

કોઈ કારણ થી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી...

 કોઈ કારણ થી આજે સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ ગમતું , તેના બે કારણ હતા..એક તો સ્વેટર મફલર થી કવર કરેલ મારા શરીર થી ઠંડી દૂર રહેતી હતી અને બીજું કારણ પાકીટ ની ગરમી મારી સાથે હતી... પાકીટ જો ભરેલ હોય જીવનની દરેક તકલીફો...નાની લાગે બાકી તો કીડી ડંખ મારે તો પણ કોબ્રા એ ડંશ માર્યો હોય તેવું લાગે.. બાજુ ની ચા ની કીટલી ઉપર ઉકળતી આદુ ઈલાયચી વાળી ચાની સુંગધે મને લલચાવ્યો. હું...ચા ની કિટલી તરફ ગયો.... કીટલી પાસે રાખેલ બાંકડા ઉપર બેસી એક ચા નો ઈશારો મેં કર્યો...એ દરમિયાન મારી બાજુમાં બે ગરીબ ઘર ના છોકરાઓ ખભે લટકાડેલ પ્લાસ્ટિક ના થેલા માં વેર વિખેર પડેલ પ્લાસ્ટિક ની બેગ અને બોટલ, એકઠા કરી થેલા માં ભરતા હતા... મેં મારી જાત સામે જોયું ..બે સ્વેટર મફલર ટોપી...છતાં મને ઠડી લાગતી હતી..અને આ બાળકો ઠડી માં માત્ર શર્ટ અને ચડ્ડી પહેરી..પાપી પેટ માટે સવાર થી સઘર્ષ કરતા હતા... આવા સમયે ઈશ્વર નો આભાર માનવો કેમ ભુલાય....ઈશ્વરે જે પણ આપણને આપ્યું છે..તેનો આભાર માનવા ને બદલે...હજુ ઓછું પડે છે...કહી માંગણ ની જે

"અંતિમ યાત્રા"નો અંત પણ નજીક છે?*

 *"અંતિમ યાત્રા"નો અંત પણ નજીક છે?*  *🙏ૐ શાંતિ શાંતિ શાંતિ🙏* આજકાલ સ્મશાનમાં માંડ  પચીસ-ત્રીસ લોકો આવે છે,  અને એમાં  અડધો અડધ લોકો નનામી  ઉપાડી શકે  એમ નથી હોતા એટલે જે દસ બાર  લોકો હોય છે  એ નનામી ઉપાડે છે. શબવાહિનીને છેક ઝાંપા સુધી લાવવી પડે છે . લૌકિક વ્યહવાર બંધ થયા  અને હવે તો  સ્મશાન જવામાં પણ  આળસ ચડે છે.. જયારે ફોન કરે છે  કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે  મધર ગુજરી ગયા છે  અને સવારે  આઠ વાગ્યે કાઢી જવાના છે  ત્યારે ફોન ઉપાડનારો  પૂછે છે, *બેસણું ક્યારનું રાખ્યું છે*? સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય  તો પોણા આઠ વાગ્યે થોડાઘણા  લોકો ભેગા થાય છે, અને જેવા  શબવાહિનીમાં મૃતદેહને મૂકે  અને સ્વજન હાથ જોડે  એટલે  અડધી પબ્લિક ગાયબ,  અને સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં  મૂક્યા પછી બીજી  અડધી અને છેલ્લે અસ્થિ લેતી  વખતે તો માંડ  પાંચ સાત જણા ઉભા હોય છે..! સ્મશાનેથી ઘેર આવી અને કોગળા  કરી મોઢું ધોઈ ને પછી  ઘરમાં જુવો તો  પાંચ સાત જણા માંડ બચ્યા હોય.. કોણ જમાડે એમને?  કોણ આખી રાતના ઉજાગરાવાળાને  અને સ્વજનને  ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ? આ નવી ગોઠવાઈ રહેલી સમાજ વ્યવસ્થામાં હવે  નામ

Gujarati jokes

 *એક વાર જમાઈ સાસરે થી તેની પત્નીને લેવા ગયો અને તેનાં સાસુ એ તેને 51 Rs. આપ્યાં...* જમાઈ (રસ્તામાં) : તારી મમ્મી માટે હુ 120 રૂપિયાનાં સફરજન લઇ આવ્યો અને તેમણે મને 51 રૂપિયા જ આપ્યાં.... *પત્ની (ગુસ્સામાં) : તુ મને લેવા આવ્યો હતો કે સફરજન વેચવા...*😜😝😂😜😝😂 😝😝😝😀😀😀😜😜😜 એક ભાઈના નવા જ લગ્ન થયેલા,  પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી.. અચાનક ભાઈને યાદ આવ્યું કે રોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?  કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો. તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણે રોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો.. રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયું તો પત્ની આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલાના ત્રણેય પગા અલગ પડયા હતા.. *ભાઈએ પત્ની ને પૂછ્યું..*    *" તેં આ શું કર્યું ? "* પત્ની : પાટલો સીધો નહોતો            રહેતો અને ટક ટક કરતો            હતો,            તેથી મેં ત્રણેય પગા તોડી            નાખ્યા.. *આ મારી સ્ટાઇલ છે.. "મને ટક ટક બિલકુલ પસંદ નથી"..* બસ એ દિ ને આજની ઘડી.. ભાઈ સમજી ગયા..  *આપણી પાસે તો બે જ પગ છે.

Very nice line

 🌹🌼🌹🌼🌹🌼🌹 *हमारा 'व्यवहार' कई बार* *हमारे 'ज्ञान' से अधिक 'अच्छा'*           *साबित होता है।*        *क्योंकि जीवन में जब*   *'विषम' परिस्थितियां आती हैं*       *तब ज्ञान 'हार' सकता है*     *परन्तु 'व्यवहार' से हमेशा* *'जीत' होने की 'संभावना' रहती है.।*              * सुप्रभात*|

*"કર્મના સિદ્ધાંત" નું માર્ગદર્શન:-* *ફ્રી છો તો શાંતિથી વાંચજો.* *સુંદર ૧૧ વાતો સમજવા જેવી.*

 *"કર્મના સિદ્ધાંત" નું માર્ગદર્શન:-* *ફ્રી છો તો શાંતિથી વાંચજો.*  *સુંદર ૧૧ વાતો સમજવા જેવી.* *𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜* *🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં,* *જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર,* *"આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે."* *𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜* *🙏૨ - "પહેલાંના લોકો" લોટ જેવા હતા, લાગણીનુ પાણી નાંખી એ તો ભેગા થઈને બંધાઈ જતાં.* *"આજે લોકો" રેતી જેવાં છે, ગમે તેટલું લાગણીનુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.* *𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜* *🙏૩ - "નીતિ સાચી" હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,*  *𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜* *🙏બીજો માણસ "આપણામા વિશ્વાસ મૂકે એ" જ આપણા જીવનની "સૌથી મોટી સફળતા" છે.* *𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜* *🙏૪ - "દુ:ખ ભોગવનાર" વ્યક્તિ આગળ જઈને "કદાચ સુખી થઈ શકે છે",* *પરંતુ "દુઃખ આપનાર" વ્યક્તિ આગળ જઈને "કયારેય સુખી થતો નથી'.* *𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜* *🙏૫ - "માણસાઈ દિલમાં" હોય છે, "હેસિયતમાં નહીં,"*  *"ઉપરવાળો"

Swami Dayananda Saraswati Quotes & Slogans In Hindi

 

subhash chandra bose quotes

 

osho quotes , suvichar hindi gujarati

 

Best 22 Gujarati suvichar 1

કોઈ સદ્કાર્ય કરતું હોય અને આપણે મનોમન તેની પ્રશંસા કરીએ- અનુમોદના કરીએ તો પણ પુણ્યકર્મ કર્યા જેટલો જ લાભ મળે છે   પારખી લીધા બાદ કોઈ આપણું નથી હોતું...... સમજી લીધા બાદ કોઈ પારકું નથી રહેતું.......

જાણવાં જેવું general knowledge

 

Sandeep maheshwari Motivational Quotes

एक सच्चा दोस्त हजार रिश्तेदारों से बेहतर होता है .. ! Sandeep maheshwari 🤓    मत करो किसी को Force  कि वह आपको टाइम दे , अगर वह आपकी care करते है तो वो आपके लिए Time निकाल ही लेंगे | Sandeep maheshwari 🤓   

મહાનુભાવો ના સુવિચાર || inspirational quotes [ 2 ]

 

Diet rich in honey, sugar can harm immune system शहद, चीनी से भरपूर आहार इम्यून सिस्टम को नुकसान पहुंचा सकता है

  Diet rich in honey, sugar can harm immune system शहद, चीनी से भरपूर आहार इम्यून सिस्टम को नुकसान पहुंचा सकता है किसी भी तरह की बीमारी से बचने के लिए शरीर का इम्यून सिस्टम मजबूत होना चाहिए। एक नए अध्ययन के अनुसार, एक विशेष प्रकार का आहार प्रतिरक्षा प्रणाली को नुकसान पहुंचा सकता है। अध्ययनों से पता चला है कि फ्रुक्टोज युक्त आहार का अधिक सेवन प्रतिरक्षा प्रणाली को नुकसान पहुंचा सकता है। अध्ययन ब्रिटेन के स्वानसी विश्वविद्यालय और फ्रांसिस क्रीक संस्थान के वैज्ञानिकों द्वारा संयुक्त रूप से किया गया था। शहद और फलों की शक्कर ज्यादातर मीठे पेय, मिठाई और प्रसंस्कृत खाद्य पदार्थों से प्राप्त की जाती है।   खाद्य उत्पादन में इसका उपयोग बहुत बढ़ गया है। ऐसे आहार से मोटापा, टाइप-2, मधुमेह जैसी बीमारियां हो सकती हैं। हाल के वर्षों में दुनिया में फ्रुक्टोज डाइटर्स की संख्या में वृद्धि हुई है। फ्रुक्टोज के बारे में लोग बहुत कम जानते हैं। एक नए अध्ययन में पाया गया है कि फ्रुक्टोज प्रतिरक्षा प्रणाली की सूजन का कारण बनता है। जैसे-जैसे तंत्र की ग्रंथियां बिगड़ने लगती हैं, शरीर के अंग शरी

By 2020, one in four people in the world will be facing deafness૨૦૫૦ સુધીમાં વિશ્વના પ્રત્યેક ચાર વ્યક્તિએ એક બહેરાપણાનો સામનો કરી રહ્યો હશે

 By 2020, one in four people in the world will be facing deafness                        ૨૦૫૦  સુધીમાં વિશ્વના પ્રત્યેક ચાર વ્યક્તિએ એક બહેરાપણાનો સામનો કરી રહ્યો હશે    થોડા સમય પહેલાં જારી થયેલા ગ્લોબલ રિપોર્ટમાં આ માહિતી બહાર આવી હતી . અહેવાલમાં જણાવ્યા મુજબ ૨૦૫૦ સુધીમાં વિશ્વમાં બહેરાપણાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ૨૫૦ કરોડ થઈ શકે છે.વિશ્વ આરોગ્ય સંગઠને કાનની સમસ્યા વિશે પહેલી જ વાર અહેવાલ બહાર પાડ્યો છે . વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલમાં જણાવ્યા મુજબ સંક્રમણ , બીમારીઓ , જન્મજાત રોગ , ધ્વનિ પ્રદૂષણ અને જીવનશૈલીમાં થતી ગરબડોને રોકીને તે સ્થિતિથી બચી શકાય તેમ છે .  સ્થિતિનો સામનો કરવા સારવાર અને બચાવની નીતિ પર ધ્યાન આપવાની જરૂર છે . અહેવાલમાં જણાવ્યા મુજબ વર્તમાનમાં પ્રત્યેક પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ સાંભળવાની સમસ્યા ધરાવે છે . ૧૯૧૯ માં વિશ્વભરમાં બહેરાપણાના ૧૬૦ કરોડ કેસ હતા વર્ષ ૨૦૫૦ સુધીમાં તો ૭૦ કરોડ ગંભીર સ્થિતિનો સામનો કરતા થઈ જશે અને તેમની સારવારની જરૂર . રહેશે . હુ દ્વારા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સમયસર સારવાર ના મળવાને કારણે પણ બહેરાશ વધે છે . નીચી આવક ધરાવતા દ

US માં ૧૨૫ સર્પ વચ્ચેથી મૃત વ્યક્તિને બહાર કાઢતા પોલીસ પણ ફફડી ગઈ

 US માં ૧૨૫ સર્પ વચ્ચેથી મૃત વ્યક્તિને બહાર કાઢતા પોલીસ પણ ફફડી ગઈ  અમેરિકાના મેરિલેન્ડમાં ૪૯ વર્ષનો એક વ્યક્તિ તેના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો . જો કે ઘરમાં તે એકલો ન હતો , તેની સાથે ઝેરીલા કોબ્રા અને બ્લેક મામ્બાસ સહિત ૧૨૫ સર્પ તેની આસપાસ છુટ્ટા ફરી રહ્યા હતાં . વાસ્તવમાં પોલીસને પડોશીઓએ માહિતી આપી હતી કે તે વક્તિ ઘરની અંદર બેહોશ પડેલો છે . તે પછી જ્યારે પોલીસ તે વ્યક્તિના ઘરમાં ગઈ તો ત્યાંનું દશ્ય જોઈને પોલીસ પણ ફફડી ગઈ હતી . આ વ્યક્તિની આસપાસ અસંખ્ય ઝેરીલા સાપ ફરી રહ્યા હતાં . પોલીસે તપાસ કરી ત્યારે જાણ થઈ હતી કે વ્યક્તિ બેભાન નહીં પણ મૃત્યુ પામ્યો હતો . પોલીસે તરત એનિમલ કન્ટ્રોલ ટીમને બોલાવી હતી . ટીમે આ ઘરમાંથી કુલ ૧૨૫ સાપને પકડ્યા હતાં .

ટર્મિનેટર આર્નોલ્ડે ફિલ્મીસ્ટાઇલમાં કાર ચલાવી બે કારને કચડી નાખી

ટર્મિનેટર આર્નોલ્ડે ફિલ્મીસ્ટાઇલમાં કાર ચલાવી બે કારને કચડી નાખી ટર્મિનેટર આર્નોલ્ડ શ્વાર્ઝનેગરથી કોણ પરિચિત નથી ? બોડી બિલ્ડરથી લઇને હોલિવૂડનો હીરો અને પછી રાજકારણમાં આવીને કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર તરીકે ગાજતો આર્નોલ્ડ ૭૪ નો થયો તો પણ રિટાયર નથી થયો . અમેરિકન સમય પ્રમાણે શુક્રવારે સાંજે લોસ એન્જલસમાં તેની કારે અકસ્માત સર્જ્યો હતો . પુત્ર પેટ્રિક અને પુત્રી ક્રિસ્ટિના સાથે સાન્તા મોનિકામાં લંચ લઇને પરત આવતો હતો ત્યારે જ તેની મોનસ્ટર જીએમસી યુકોન પ્રિયુશ પર ચડી ગયા બાદ પોર્શ કેયેન પર સવાર થઇ ગઇ હતી .  અકસ્માતમાં એક મહિલા   ડ્રાઇવરને ઇજા થઇ હતી જ્યોર આર્નોલ્ડે અને તેના બાળકોનો આબાદ બચાવ થયો હતો . પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે . જો કે હજું સુધી કેસ ફાઇલ થયો નથી પણ પોલીસના પ્રારંભિક તારણ અનુસાર ઘટના માટે જવાબદાર આર્નોલ્ડ જ હતો . અહેવાલો અનુસાર આર્નોલ્ડ જ કાર ચલાવતો હતો અને બ્રેન્ટવૂડમાં આવેલા તેના ઘર તરફ જવા માટે સનસેટ બોલવાર્ડના વ્યસ્ત રસ્તા પરથી વળાંક લેતો હતો ત્યારે જ આ દુર્ઘટના સર્જાઇ હતી . જો કે અકસ્માત બાદ એકત્ર થયેલાં લોકોએ પોતાના પ્રિય હીરોના સાનિધ્યની મોજ માણી હતી .

Ignore Whiners and Complainers રોદણાં રડતા અને ફરિયાદો કરતા લોકોને અવગણો

  Ignore Whiners and Complainers  રોદણાં રડતા અને ફરિયાદો કરતા લોકોને અવગણો   જરા જાગૃત થઈને તમારી આસપાસના લોકોનું નિરીક્ષણ કરશો તો તમને અનુભવાશે કે કેટલાક લોકો જીવનમાં કોઈ સારી બાબત જોઈ જ શકતા નથી . તેઓ હંમેશાં કોઈને કોઈ બાબતનાં રોદણાં હ રડતા કે ફરિયાદો કરતા જ દેખાશે . " - આ પ્રકારની આદત ધરાવતા લોકો કદી કોઈ સારી વાત કરવાના જ નહિં બલ્કે જે બાબતો સુધારી ન શકાય એ હદે વણસી ગઈ હોય તેની જ વાત કર્યા કરશે .  વધુ મહત્ત્વનું એ છે કે તેઓ કોઈને ખુશ કે કોઈને સારું જોઈ શકતા નથી . આથી તમે એમને ઉત્સાહપૂર્વક કોઈ વાત કહેશો તો તેઓ ઔપચારિક અભિનંદન આપશે પણ પછી તમારા ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાનો પ્રયાસ કરશે . આવા લોકોનો નજીકનો સંપર્ક ટાળો અથવા તેમને અવગણો જેથી આ પ્રકારની માનસિકતા તમારા વલણને નબળું ન પાડે ...

સ્પેસ ટુરિઝમનો માર્ગ મોકળ પહેલીવાર સ્પેસ સ્ટેશનમાં ફિલ્મ શૂટિંગ પણ થયું

સ્પેસ ટુરિઝમનો માર્ગ મોકળ પહેલીવાર સ્પેસ સ્ટેશનમાં ફિલ્મ શૂટિંગ પણ થયું   વાસીઓ માટે અંતરિક્ષ યાત્રાનો માર્ગ આ વર્ષે ખૂલી ગયો છે . જુલાઈ  2021 માં રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિક અને જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને અંતરિક્ષની સફળ મુલાકાત કરાવી . 11 જુલાઈએ બ્રેન્સન યુનિટી સ્પેસશિપમાં અંતરિક્ષમાં ગયા હતા , જેમાં કુલ છ લોકો હતા . જેફ બેઝોસ 20 જુલાઈએ ન્યૂ શેફર્ડ સ્પેસશિપમાં બીજા ત્રણ પ્રવાસી સાથે અંતરિક્ષમાં ગયા હતા .  ત્યાર પછી ઈલોન મસ્કની કંપની સ્પેસ એક્સે સપ્ટેમ્બરમાં પહેલીવાર કોઈ જ પ્રોફેશનલ એસ્ટ્રોનોટની મદદ વિના ચાર સામાન્ય લોકોને અંતરિક્ષની મુલાકાત કરાવી . રશિયા અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ કરનારો પહેલો દેશ બન્યો . રશિયાએ ઓક્ટોબરમાં ‘ ધ ચેલેન્જ ’ ફિલ્મનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શૂટિંગ કર્યું , જેમાંથી કેટલુંક શૂટિંગ 12 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં ચાલ્યું . જેફ બેઝોસે વેસ્ટ ટેક્સાસમાં પોતાના રોકેટથી 20 જુલાઈએ અંતરિક્ષમાં જવાની જાહેરાત કરી હતી . જોકે , બ્રિટનના વર્જિન જૂથના સ્થાપક રિચર્ડ બ્રેન્સને ( 71 ) તેમની પહેલા 11 જુલાઈએ જ અંતરિક્ષની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો .

કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે.  34 વર્ષ પછી, શિક્ષણ નીતિમાં ફેરફાર થયો છે.  નવી શિક્ષણ નીતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

 કેબિનેટે નવી શિક્ષણ નીતિને લીલી ઝંડી આપી દીધી છે.  34 વર્ષ પછી, શિક્ષણ નીતિમાં ફેરફાર થયો છે.  નવી શિક્ષણ નીતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.   5 વર્ષ મૂળભૂત   1. નર્સરી @4 વર્ષ   2. જુનિયર કેજી @5 વર્ષ   3. Sr KG @6 વર્ષ   4. ધોરણ 1 @7 વર્ષ   5. ધોરણ 2 @8 વર્ષ   3 વર્ષની તૈયારી   6. ધોરણ 3 @9 વર્ષ   7. ધોરણ 4 @10 વર્ષ   8. ધોરણ 5 @11 વર્ષ    3 વર્ષ મધ્ય   9. ધોરણ 6 @12 વર્ષ   10.Std 7 @13 વર્ષ   11.Std 8 @14 વર્ષ    4 વર્ષ માધ્યમિક   12.Std 9 @15 વર્ષ   13.Std SSC @16 વર્ષ   14.Std FYJC @17 વર્ષ   15. STD SYJC @18 વર્ષ   ખાસ અને મહત્વની બાબતો :   બોર્ડ માત્ર 12 માં વર્ગમાં હશે, કોલેજની ડિગ્રી 4 વર્ષની   10 મો બોર્ડ સમાપ્ત   હવે 5 મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રીય ભાષામાં જ ભણાવવામાં આવશે.  બાકીનો વિષય, ભલે તે અંગ્રેજી હોય, પણ એક વિષય તરીકે ભણાવવામાં આવશે.    હવે માત્ર 12 મી બોર્ડની પરીક્ષા આપવી પડશે.  જ્યારે અગાઉ 10 મી બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય.   પરીક્ષા સેમેસ્ટરમાં 9 થી 12 વર્ગ સુધી લેવામાં આવશે.  સ્કૂલિંગ 5+3+3+4 ફોર્મ

Cricket 🏏 news

virat kohli steps down as test captain

Swami Vivekananda Motivational quotes

 

25 વર્ષની વયે નિવૃત્તિ લઈને ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવનાર 'શ્રી સ્વામી વિવેકાનંદજી'ના જીવનની કેટલીક પ્રેરણાદાયી વાર્તાઓ જાણો,

 25 વર્ષની વયે નિવૃત્તિ લઈને ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવનાર 'શ્રી સ્વામી વિવેકાનંદજી'ના જીવનની કેટલીક પ્રેરણાદાયી વાર્તાઓ જાણો,   યુવા સન્યાસી તરીકે વિદેશમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવનાર સ્વામી વિવેકાનંદ આ મહાન લોકોમાંના એક છે.  સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો.  તેમના જન્મદિવસને દર વર્ષે યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  ઉચ્ચ કુલીન પરિવારમાં જન્મેલા વિવેકાનંદે બાળપણથી જ અપાર મુશ્કેલીઓ સહન કરી હતી.  તેમના જીવન પર તેમના માતાપિતાની ઊંડી છાપ હતી.  માત્ર 25 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદે પોતાનું ઘર અને પરિવાર છોડીને સન્યાસીનું જીવન અપનાવ્યું હતું.  તેઓ રામકૃષ્ણ સ્વામી પરમહંસના મુખ્ય શિષ્ય બન્યા.  અમેરિકામાં પોતાના નિવેદનથી સૌને ચોંકાવનારા સ્વામી વિવેકાનંદના વિચારો આજે દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.  આજે, સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર, ચાલો જાણીએ તેમના જીવનની કેટલીક પ્રેરણાદાયી વાતો.

 ખૂબજ સુંદર લખાણ

 ખૂબજ સુંદર લખાણ વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,  સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે? ગમી જઈએ છીએ આપણે ઘણાને એ પણ ગમતું નથી ઘણાને.... દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું.. જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..! જિંદગી ત્યારે સફળ ગણાય જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...! ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે... હીરા પારખું કરતાં... પીડા પારખુંનું સ્થાન ઊંચું છે. ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,  સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !! હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે...... પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!! નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને  તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !! શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.  તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા  એ નક્કી આપણે કરવાનું ! આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ, પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !! કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!! દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો

Sharing a Lovely meaningful post...

 Sharing a Lovely meaningful post... ગઈકાલે મારી ઓપીડીમાં, મેં એક અદભૂત દ્રશ્ય જોયું.  અને મને લાગ્યું કે મારે એ તમારી સાથે શેર કરવું જોઈએ.  ૮૫ વર્ષના એક વડીલ દર્દીના પ્રોસ્ટેટ એક્ઝામીનેશન પછી,  મેં તેમને કહ્યું  ‘તપાસ થઈ ગઈ છે. તમે કપડા પહેરી શકો છો.’  એમને કપડા પહેરવામાં મદદ કરવા માટે ત્યાં એક નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં પણ તેમણે પોતાના દીકરાને સાદ પાડ્યો.  દીકરાનું નામ લઈને તેમણે કહ્યું, ‘એક મિનીટ આવજે તો.’ ‘હા, પપ્પા’  કહીને તાત્કાલિક તેમનો Early 60sમાં રહેલો દીકરો ઉભો થયો. પપ્પાનું પેન્ટ પકડીને તેમના દીકરાએ વિનમ્રતાથી નર્સિંગ સ્ટાફને કહ્યું,  ‘તમે રહેવા દો. હું જ પહેરાવી દઈશ.’ એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં પણ,  એ પછીનું દ્રશ્ય મારી આંખો પલાળતું ગયું.  બહુ જ શાંતિથી વ્યવસ્થિત રીતે તેમણે પપ્પાને કપડા પહેરાવી આપ્યા.  શર્ટ ઈન કરી દીધું, વાંકા વળીને પેન્ટનું બટન બંધ કર્યું, ઝીપ બંધ કરી આપી અને બેલ્ટ બાંધી દીધો.  એક જમાનામાં જે રીતે એમના પપ્પાએ એમને નિશાળે જતી વખતે યુનિફોર્મ પહેરાવ્યો હશે,  એટલા જ ઉત્સાહ અને સ્વેચ્છાએ તેમણે પપ્પાને કપડા પહેરાવ્યા.  ‘આની પાસે આ બધું કરાવવું,