Skip to main content

અવકાશયાન ઈંધણ વિના લાખો કિલોમીટરનો પ્રવાસ કેવી રીતે કરે છે ?


અમેરિકાની અવકાશસંસ્થા નાસા એ એપોલો પ્રોગ્રામમાં ચંદ્ર ઉપર છ વખત અવકાશયાન મોકલ્યા. મંગળ પર પણ અવકાશયાન મોકલ્યા. ભારત તે પણ મંગળના ગ્રહ તરફ મંગળયાન મોક્લીયું છે. અવકાશયાનનો નેરોકેટ દ્વ્રારા અવકાશમાં છોડવામાં આવે છે.
તેના બે’ કે ત્રણ તબક્કા હોય છે. રોકેટ માં ધન કે પ્રવાહી ઈંધણ હોય છે. તેના દ્વારા તે અવકાશમાં જાય છે. છેલા તબક્કામાં રોકેટ છૂટું પડી તે પૃથ્વી પર પાછું આવે છે. પરંતુ અવકાશયાન ઈંધણ વિના જ લાખો કિલોમીટર પ્રવાસ કરી નિર્ધારિત સ્થાને પહોચે છે.

અવકાશયાન ને ગતિશીલ રાખવા માટે જડત્વનો સિધ્ધાંત લાગુ પડે છે. ન્યુટને શોધેલા ગતિના નિયોમાં જડત્વ નિયમ છે કે ગતિશીલ વસ્તુને કોઈ બીજું બળ ન લાગે તો તે હમેશાં  ગતિશીલ રહે છે. રોકેટ દ્વારા ગતિશીલ થયેલું અવકાશયાન પૃથ્વી થી લાખો કિલોમીટર દૂર પહોંચે પછી તેની ગતિ રોકવા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું નાથી તમે આકાશ તરફ દડો ઉછાળો ત્યારે તે અમુક ઊંચાઈ એ પહોંચી ને પાછો પડે છે. તેનું કારણ પૃથ્વી નું. ગુરુત્વાકર્ષણ બળ છે.  પૃથ્વી નું ગુરુત્વાકર્ષણ ન લાગે તો તમે ઉછાળેલો દડો હમેશાં આકાશ તરફ ગતિ કરે અવકાશયાનને ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું તે ઉપરાંત તે વાતાવરણ ની બહાર હોવાથી હવાનું દબાણ કે ઘર્ષણ પણ નથી લાગતું આમ તેને ગતિમાં કોઈ અવરોધ રહેતો નથી. એક સેકંડ ના 8 કિલોમીટર ઝડપે પદાર્થ ગતિ કરે તો તે પૃથ્વીના  ગુરુત્વાકર્ષણથી વધુ શક્તિ મેળવી આકાશ તરફ ગતિ કરે છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/