Skip to main content

Posts

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/

આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા.

  આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય ...

નમાલી પેઢી સમાજ ના પતન ની નિશાની છે.

  માં-બાપ વહેલી સવારે પાંચ વાગે ઉઠી કામ ધંધે લાગી જાય અને વહુ દીકરા આઠ વાગ્યા પછી ઉઠે આવી નમાલી પેઢી સમાજ ના પતન ની નિશાની છે. લખવું હોય ત્યાં લખી રાખજો

સોરી નામની 5 મિનિટની ઈરાની ફિલ્મ છે, તેને બનાવવામાં માત્ર 30 મિનિટનો સમય લાગ્યો, આ ફિલ્મને ઈન્ટરનેશનલ ઓસ્કાર પણ મળ્યો, 5 મિનિટ જુઓ, આ ફિલ્મ પિતા પર આધારિત છે, બાળકના જન્મથી લઈને બાળકના જન્મ સુધી. બાપની ઘડપણ, ભાષા ન સમજાય તો પણ ઘણું સમજી જશે, આખરે તો પિતા તો પિતા જ હોય ​​છે.

 સોરી નામની 5 મિનિટની ઈરાની ફિલ્મ છે, તેને બનાવવામાં માત્ર 30 મિનિટનો સમય લાગ્યો, આ ફિલ્મને ઈન્ટરનેશનલ ઓસ્કાર પણ મળ્યો, 5 મિનિટ જુઓ, આ ફિલ્મ પિતા પર આધારિત છે, બાળકના જન્મથી લઈને બાળકના જન્મ સુધી.  બાપની ઘડપણ, ભાષા ન સમજાય તો પણ ઘણું સમજી જશે, આખરે તો પિતા તો પિતા જ હોય ​​છે.