Skip to main content

LCD અને OLED વચ્ચે શું તફાવત છે?

 Lcd અને  OLED વચ્ચે  શું  તફાવત છે?


આજના ટેલિવિઝન સેટ્સના સ્ક્રીન LCD/લિક્વીડ  ક્રિસ્ટલ ડિસ્પ્લે ના બનેલા છે. સ્ક્રીનની પાછળ LED  પેનલ હોય છે . LCD ને ઉજાળવાનું કામ તે પેનલ નું છે.લિક્વિડ ક્રિસ્ટલ નો સ્ક્રીન પોતે ધણા પડો માં વહેંચાયેલો હોય છે. સૌથી છેલ્લું પડ કાચનું પોલરાઈઝિંગ ફિલ્ટર 

(A) જેના પર વિજદંડને (B)મઢી કે જડી લેવાયા  હોય છે.સૌથી  અગત્યનું પડ તેની આગળના લિકિવડ ક્રિસ્ટલ પદાર્થ નું (C) છે અને ત્યાર બાદ લાલ,ભુરાં અને લીલાં ફિલ્ટરો (D)વારો આવે છે. કાચનું બીજું  પારદશૅક પોલરાઈઝિંગ ફીલ્ટર (E)તેમને સુરક્ષિતા રાખે છે.આમ કાચના ડબલ લેયર ને કારણે  LCD ટેલિવિઝનની સ્ક્રીન સ્લેટની પાટી જેવી સપાટ બને છે.  જુદી રીતે કહો તો  તેને  વક્રકારે બનાવી શકાતી નથી  આ સમસ્યા OLD!/ઓર્ગેનિક લાઈટ - એમિટિંગ ડાયોડને નડતી નથી ,કેમ કે તેની બનાવટમાં  કાચ ઊપયોગ થતો નથી સ્વરૂપ કાગળ અગર તો કાપડ જેવું છે. બટર પેપર કરતાંય પાતળાં એવાં ચાર પડો ને એકની ઊપર એક ગોઠવી તેમને સેન્ડવીચ કરી દેવાયા હોય છે.સૌથી ઉપરનું પડ 


(1)કેથૉડ છે. કેથૉડ નીચે ઓર્ગેનિક અર્થાત કાર્બન પદાર્થ નું બનેલું (2) ડબલ લેયર પડ  છે .આ પડનું ઉપલું લેયર ઉત્સજક છે, જયારે નીચેનું વાહક  છે. વીજસપ્લ મળતાં જ ઉત્સજક પડના ઈલેક્ટ્રોન્સ વાહક પડ તરફ ઘસી જાય છે. અને એજ વખતે પ્રકાશરૂપી ફોટોન કણો મુક્ત થાય છે ઓર્ગેનિક લેયરની નીચે (3) એનોડનું પડ છે,લચીલા પ્લાસ્ટિક  પદાર્થના (4)બેઝ પર બિરાજેલું  હોય છે. OLEDની આવી ફોર -લેયર સેન્ડવીચની  જાડાય માથાનાં વાળ કરતાં 200ગણી ઓછી છે, એટલે ગમે તેમ વાળી શકાય 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/