Skip to main content

લીલા ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો


 લીલા  ધાણા ખાવો અને આંખોનું તેજ વધારો 


ધણા ખાવા થી ઘણા બધા ફાઈદા ઓ થાય છે. 

ધણા માથી શરીરને જરૂરી પોષાકત્વો મળી રહે છે અને શરીર સ્વસ્થ રહે છે. ધણામાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ, કેલ્શીયમ, આયર્ન,  ફોસ્ફરસ, વિટામિન સી , ફાઈબર અને મેગ્નેશિયમ જેવાં તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધાં પોષાકત્વો બીમારીને દુર કરે છે. 


લીલા ધાણા પેટસંબંધી સમસ્યામાંથી છુટકારો અપાવે છે.  તે આપણી પાચનશક્તિમાં વધારો કરે છે.  અડધો ગ્લાસ પાણીમાં  બે ચમચી ધાણા મેળવી ને પીવાથી પેટમાં  થતા દુખાવામાં રાહત મળે છે. 

રોજ તમારા ખોરકમાં લીલા ધાણાનો સમાવેશ કરવાથી આંખોની દ્દષ્ટિ તેજ બને છે. ધાણા ભરપુર પ્રમાણમાં વિટામીન  A  હોય છે જે આંખો માટે જરૂરી હોય છે. 

તેમજ ધાણામાં  કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વ રહેલાં હોવાથી તે હાડકાં મજબૂત બનાવે છે.


Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/