Skip to main content

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે (2)


રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે 
હદય રોગ થી બચવા માટે ભોજનમાં ધીનો ઉપયોગ  ઓછો કરવો જોઈએ.ભરપુર પ્રમાણમાં ફળો, શાકભાજી અને દાણાવાળા ખાદ્યપદાર્થોનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી શરીરને પાર્યાપ્ત પ્રમાણમાં રેષા પ્રપ્ત થાય છે.

જે રેષા પાણીમાં ઓગળી જાય છે તને વિલય રેષા કહેવાય છે અથવા દ્રવ્ય રેષા કહેવાય છે, જે જવ ઈસબગુલ વગેરે માં મોટા પ્રમાણમાં  આવેલા હોય છે. દિલની બીમારીથી સુરક્ષા માટે આવા  વિલય રેષાઓને કાયદેસર રીતે માન્યતા મળી ગયેલ છે.તેનાથી બનેલા ઉત્પાદનોના પ્રચારમાં આવા દાવા કરી શકાય છે. તેમાં મુખ્ય
 બી - ગ્લુકન છે જે જવમાં સૌથી વાધારે પ્રમાણમાં 3-11 ટકા હોય છે જ.તેના સેવન થી લોહી લોહીમાં કાર્બોહાઈડ્રેટ  કારણે વધતી શર્કરાનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. અને રકતદબાણ પણ નિયંત્રિત રહે છે. 

કાડલાક અનાજ/  ધાન્યમાં મળક આવતા કુલ અથવા વિલય રેષા સારા એવા પ્રમાણમાં હોય છે. 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/