Skip to main content

તબીબી વિજ્ઞાને પુરવાર કર્યુ છે કે 80% શરીરના રોગમાં મન કારણ ભુત છે બીમારી મનની છે .

તબીબી વિજ્ઞાને પુરવાર કર્યુ છે કે 80% શરીરના રોગમાં  મન કારણ ભુત છે બીમારી મનની છે .દવા શરીરને કરીએ છીએ. 

હાર્વર્ડ યુનિવર્સીટી માં  મેડીકલ કોલેજ વિદ્યાર્થીઓને ભણાવતા ડોક્ટરો પૈકી એક ડોક્ટર મનની ધારણાના સામર્થ્ય વિશે શિક્ષણ આપતા હતા મ. તેમણે વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે તમે જે રોગનો અભ્યાસ કરતા હો તે રોગ તમારા શરીરમાં છે એવી કલ્પના કે વિચાર સુધ્ધાં કરશો નહિ કારણ કે તે ભયંકર છે.

અને વાત પણ સાવ સાચી છે. કેવળ રોગની કલ્પના માત્રે બીમાર પડ્યા હોય એવા દાખલાઓ રોજ-બરોજ સાંભળવા મળતા જ હોય છે.


લંડન નું હેલ્થ એન્ડ મેડિસીન સામયિક જણાવે છે કે એક હોટલના બે ઓરડાં માં  બે માણસો ઊતર્યા હતાં  તેમાંનો એક કોલેરાનો દર્દી હતો તે મરણ પામ્યો  હતો.  આ વાતને ઘણો સમય વિતી ગયો. બીજા બે  ટુરિસ્ટ તે હોટેલમાં ઊતર્યા તેમાંના એક ને કોલેરાના દરદીવાળી રૂમ આપી તે  વિશે કંઈ જાણતો ન હતો બીજા ને ખોટી  રીતે જણાવવામાં આવ્યું કે જે રૂમ તે સુતો હતો તેમાં જ કોલેરાનો દર્દી મરણ પામ્યો હતો..... અને આશ્ચર્ય છેકે એ ટુરિસ્ટને કોલેરા વળગયો ! એ ઊલ્ટી ઓ કરવા લાગ્યો ને મૂત્યુ પામ્યો ! જયારે હકીકતે દર્દીવાળી રૂમ માં ઊતરેલ ટુરિસ્ટન તદન સ્વસ્થ હતો .


જો મનમાં કોય ભયંકર જીવલેણ રોગ પોતાને થયો છે  - એવું ભુત પેસી ગયું તો સ્વસ્થ-નીરોગી શરીર પણ વિકૃત થઈ જશે .એવા રોગી ને ડોક્ટરો તબીબી સારવાર આપી શકતા નથી . એની સર્વોચ્ચ અસરકારક દવા પણ કામયાબ નીવડતી નથી .આવા મનોરોગીનું મગજ તેના હંમેશાના બળથી કામ કરતું નથી. સતત રોગના ગભરાટમાં  એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવા લાગે છે. છેવટે મનોવૈજ્ઞાનિક એની મનની સારવાર કરે છે ભયમુક્ત થાય છે. 

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/