Skip to main content

સામાન્ય રીતે દુધ એક સંપુર્ણ આહાર ગણાય છે. જેમા પ્રોટીન ખનીજ અને વિટામીન યોગ્ય પ્રમાણમાં આવેલા હોય છે


 સામાન્ય રીતે દુધ એક સંપુર્ણ આહાર ગણાય છે.

જેમા પ્રોટીન ખનીજ અને વિટામીન યોગ્ય પ્રમાણમાં આવેલા હોય છે. આ સીવાય ધૂધમાં અનેક જૈવ સક્રિય અણું આવેલા હોય છે. જેવા કે 

ઈમ્યનોગ્લબ્યુલિન , હોર્મોન, જૈવ સક્રિય પેપ્ટાઈડ, તેમાંથી કેટલાય પેપ્ટાઈડ પેટના જંતુઓથી જ ક્રિયાન્વિત થાઈ છે દુધ માં આવેલા પેપ્ટાઈડ હાઈ બી.પી ને ઘટાડવામાં અસરકારક છે.આથી હ્દય રોગની સંભાવના ઘટી જાય છે. વિદેશોમાં તો દુધનાં ઉત્પાદનો જેવા કે દંહી , લસ્સી , યોગર્ટ વગેરે બી.પી. ઘટાડવા માટે ગેરેન્ટી ની સાથે વેચવા માં  આવે છે . દુધના સેવન થી રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઈમ્યનોગ્બલોબ્યુલિન ,  લેક્ટોફેરિન ,લેક્ટેલ્બયુમિન,વગેરે પણ મળે છે. પ્રોબાયોટિક  બેક્ટેરિયાના કરણે તેનું સ્તર વધી જાય છે આપણે બધા જાણીએ કે સુતાં પહેલા દુધ પીવાથી ઉંઘ સારી આવે છે અને આખી રાત પેટ ભરેલું રહે છે . વિજ્ઞાન  કહે છે કે દુધમાં અફીણ જેવી સંરચનાવાળા પદાર્થો પણ આવેલા હોય છે. જે ઉંઘ  ન આવવાના  ના  દર્દ ને ઓછું કરવા સક્ષમ હોય છે. દુધ માં આવેલા કેસીનોમોફીન પેટમાં ખોરાક પચાવવાની તીવ્રતા ઘટાડવા, ઈન્સુવલિનનું પ્રમાણ વધારવા અને પેટ ખરાબ થતું અટકાવવામાં સક્ષમ હોય છે. કેસોક્સિન અને કેસોપ્ટલીન દર્દનું પ્રમાણ ધટાડવા ની શક્તિ ધરાવે છે. દુધ યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ થય છે ●

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે