Skip to main content

"પાવલી" (25 paisa) બંધ થઈ તેની પાછળનુ રહસ્ય કઈંક

 "પાવલી" (25 paisa) બંધ થઈ તેની પાછળનુ રહસ્ય કઈંક 

જુદુ જ છે જેનો પરદાફાસ 

મનુ મસાણિયાએ હાલમાં 

જ કર્યો...


ધીરૂભાઇ અંબાણીના 

પુત્ર મુકેશના લગ્ન્ન હતાં.. 

વિધિ શરૂ થઈ..


ગોરબાપા : સ્વસ્તીના 

ઇદ્રો ભદ્ર્સ્વાહા.. 

કન્યા પધરાવો સાવધાન.. વરરાજાને જમણી બાજુ 

અને વધુને ડાબી બાજુ બેસાડો .... 

દક્ષીણામાં.. 

"મુકો પાવલી"..


(એ જમાનામાં પાવલી મોટી રકમ કહેવાતી)

 

જમણા હાથમાં જળ લઈ લેજો ...

માથા ઉપર્થી ફેરવીને જમીન ઉપર મુકો..


"મુકો પાવલી"...


આકાશની વીઝળી પાતાળના પાણી ..

હવે વરક્ન્યા ફરી જાવ...

 "મુકો પાવલી"... 


જવતલ હોમવાનો સમય .. કન્યાના ભાઇ મંડપ 

મધ્ય પધારે...


"મુકો પાવલી"...


કન્યા દાનનો સમય ..


કન્યાના માતા પિતા 

આગળ આવે .. 

"મુકો પાવલી"..


અને પછી... 

વરરાજા ઉભા થયા 

અને 

ગોરબાપાને ગાલે એક 

તમાચો મારી દીધો..


"ક્યારનો "મુકો પાવલી"... "મુકો પાવલી"..

 બોલ્યા કરે છે ..


ગોરબાપને સમજાણુ નહીં 

કે હુ શું વાંકમાં આવ્યો છું?


 પછીથી કોઇએ તેના કાનમાં કીધું કે વરરાજા મુકેશભાઇને લાડમાં 

બધા "મુકો" કહે છે 

અને તમે જયારથી વિધિ 

શરૂ કરી છે ત્યારથી 


“મુકો પાવલી“.. 


"મુકો પાવલી”.. 


એવું બોલ્યા કરો છો 

 

એટલે "મુકા"નો મગજ 

ગયો અને તમને તમાચો 

ચોડી દીધો... 


ધીરૂભાઇ પોતે પણ સમસમી ગયા ...

હવે મુકેશનુ નામ મુકો તો બદલાય નહીં 

એટલે તેમણે સરકાર 

ઉપર દબાણ લાવીને 

ચલણમાંથી પાવલી જ બંધ કરાવી દીધી!!!!!


😀😀😀હસવું મનાઈ છે ..છતા આવે તો હસી લો

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/