Skip to main content

" નવ રાતોનો સમૂહ એટલે નવરાત્રી "

Pixbay.com




 

 " નવ રાતોનો સમૂહ એટલે નવરાત્રી "


           એવી નવ રાતો જેમાં શક્તિની સાધના થાય, શક્તિની ઉપાસના થાય...

             આ નવ દિવસનું  હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે.

જે નવ રાતો માં સાક્ષાત જોગમાયા આપણા આંગણાના ચોકમાં ગરબે ઘુમી રહી હોય...જે આપણી દિકરી ના રૂપમાં સાક્ષાત માં શક્તિ ગરબે ઘુમી રહી હોય જેની ચૂડલી અને પાયલ નો રણકાર,

તાલીઓના તાલ થી આપણા આખા ગામનું વાતાવરણ શુદ્ધ થતું હોય એવા " નવરાત્રી " ના પવિત્ર દિવસોને આજ કાલના જુવાનિયાઓ " લવ રાત્રી " કહે છે ત્યારે ઘણું દુઃખ થાય છે.


              મારા દેશના તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આ પવિત્ર આ પવિત્ર દિવસોમાં  આ દુષણ ન ફેલાય તેવી વ્યવસ્થા કરે.

    

               મોટા ભાગના કાંડ આ પવિત્ર દિવસોમાં  જ થાય છે. જેની સજા સમસ્ત માનવ જાતિ સહિત ગાય માતા પણ  ભોગવી રહી છે.

                 મારા ભારત દેશની દિકરી જિન્સ પહેરે એની સામે મારો કોઇ વિરોધ નથી. પણ મારા દેશની દિકરી તેના માથે જે "ઓઢણું" ઓઢે છે તેની તાકાત હું જાણું છું.

                  માટે વિનંતી કરું છું કે કાયમ ન ઓઢો તો કંઈ નહિ પણ આ નવરાત્રી માં જ્યારે ગરબે ઘૂમો છો ત્યારે એક ઓઢણું માથે ઓઢી ને ગરબે ઘૂમો કારણ કે  આ પવિત્ર ભૂમિ પર જન્મ લેનારી દિકરીના માથે જે " ઓઢણું " હોય છે એ ઓઢણાં માં શક્તિના સ્રોત સમાં "સૂરજ દેવ" ને પણ ઢાંકી દેવાની શક્તિ છે.

                  

                     મારો કહેવાનો ભાવાર્થ સમજાવવો પડે એટલા તમે બધા અણસમજુ નથી..


                      આપણી દિકરીઓ આ નવરાત્રી માં ક્યાં રૂપ માં હોવી જોઇએ. અને આ નવરાત્રી માં આપણા દીકરાઓ ના વિચારો કેવા હોવા જોઇએ. એની સમજણ આપણે જ આપવી પડ્સે આપણા થી જ કંઇક ભૂલ થઈ છે સોશ્યલ મીડિયા માં વ્યસ્ત રહીને આપણે આપણા સંતાનોને આપણી સંસ્કૃતિ થી દૂર કરી રહ્યા છીએ.

                   એક વખત તમારી દિકરી ને જિન્સ પહેરવાની ના ન   કહો..પણ ખાલી ઓઢણી નું મહત્વ સમજાવો.


                              એસ. આર. નાગલા 

🙏🙏🙏🙏🙏   જય શ્રી કૃષ્ણ   🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજ...

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/