Skip to main content

તો હવે ટ્વિટરની જેમ ઇન્સ્ટાગ્રામ પણ બ્લુ ટીક ના પૈસા લેશે

પોતાના ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામને કોણ વેરિફાઇ કરવાનું નહીં ઇચ્છે? પરંતુ સૌ કોઇને તો બ્લુ ટીક મળતી નથી. કારણ કે એકાઉન્ટ વેરિફિકેશનની ઘણીબધી શરતો હોય છે જેને યૂઝર્સ પૂરી કરી શકતો નથી અને તેથી જ રિક્વેસ્ટ રિજેક્ટ થઇ જતી હોય છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટાગ્રામ પણ ટ્વિટરની જેમ યૂઝર્સને વેરિફિકેશન માટે પૈસા લેશે. 

રિવર્સ એન્જિનિયર એલસેન્ડ્રો પાલુજીએ એક એવો કોડ શોધ્યો છે જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એક પેડ વેરિફિકેશન ફિચર પર કામ કરી રહ્યું છે. આ માટે કંપની તરફથી કોઇ ઓફિશિયલી જાણકારી આપી નથી પણ જે કોડ સામે આવ્યા છે તે IGNME_PAID BLUE_BADGE IDV' FB NME_PAID_BLE_BADGE_IDV' પ્રમાણેના છે.

 સામાન્ય રીતે આ કોડ આઇ ડેન્ટિ વેરિફિકેશન બેઝ્ડ હોય છે અને આ સંદર્ભને લઇને એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ સર્વિસ કેટલીક હદે ટ્વિટરના પેડ વેરિફિકેશનની જેમ જ હોઇ શકે છે. ટ્વિટર બ્લુ ટીક સબસ્ક્રિપ્શન માટે પ્રતિ માસ અંદાજીત ૮ ડૉલર લે છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બીજા કેટલાક દેશોમાં વેરિફાઇડ બેઝ મળે છે.

Comments

Popular posts from this blog

બોલપેનની શોધ કેવી રીતે થઈ અને કોને કરી?

પહેલાં ના સમયમાં  લાકડા થી બનાવેલી પેન ને શાહીમાં ડુબાડીને લખાણ લખવામાં આવતું હતું ધીરેધીરે તેમાં અવનાવાં સંસોધનો થતા રહ્યા. અને બદલાવ આવતા રહ્યા. અને આધુનિક યુગમાં સૌથી પહેલાં ફાઉન્ટન પેન ની શોધ થઈ. 1827માં રોમાનિયાના પેટ્રિક પયોનારુ એ ફાઉન્ટન પેન ની શોધ કરી હતી. આ પેન માં શાહી ભરવા માં આવતી અને પછી લખાણ લખવામાં આવતું. જોકે આ ફાઉન્ટન પેન ની શાહી ને સુકાતા વાર લાગતી હતી. તેથી તેમાં  થોડા ફેર ફાર કરી ને બોલપેન ની શોધ થઈ. 1888 માં જોન જે લાઉડે બોલપેન ની શોધ કરી. તેમા પણ થોડી કચાસ રહેતા 1935 માં લેજલો બીરો અને જોજેૅ તેમા થોડા બદલાવ લાવ્યા. આમ,સમયાંતરે પેન મા સુધારા થતા રહ્યા અને આજે બોલપેન ના અનેક રૂપ જોવા મળી રહ્યા છે. 

રામાયણ ની એક વાત થી થયો મોટો ફાયદો,બચ્યો જીવ

એક ગામ હતું એમાં એક ચોર રહેતો હતો નાની-મોટી ચોરી કરતો પોતાનુ ગુજરાન ચલાવતો હતો.  એનો છોકરો મોટો થયો ચોર ની ઈચ્છા હતી તેનો છોકરા પણ ચોર બને  ચોર એ એના છોકરા ને સમજાવતો કે "મંદીરે બંદીરે જાવ નાહીં કિંયા કથા હાલતી હોય  સાંભળવી નય ત્યાં થી આધું રહેવું ભગવાન ની વાત સાંભળવી નય કાન બંધ કરી દેવા" આવી રીતે એના છોકરા ને ચોર બનાવી દીધો એ પણ ચોરી કરવાં લાગીયો એક વખત ગામ ના મંદીર રામ કથા ચાલતી હતી આ ચોર ના છોકરા ને ત્યાં થી નીકળ વા નું થયું છોકરા બે હાથ વડે પોતાના કાન બંધ કરી ને નીકળ તો હતો બાજુ મા લીમડાના જાડ પર કાગડો માળો બાંધ તો હતો કાગડા ના મોઢામાં થી કાંટો નીચે  પડી ગયો અને છોકરા ના પગ મા લાગીયો આ ચોર ના છોકરા એ કાંટો કાઢવા કાન પર થી હાથ લઈ લીધો બાજુ મા મંદીર રે  રામ કથા ચાલતી હતી ત્યાં એક વાત સાંભળળી ગયો કે "ભુત ને પળછાયો ના હોય, હોય તો તે ભુત ના હોય"  આ ચોર ના છોકરા એક વાત સાંભળળી લીધી ત્યાં થી જતો રહ્યો નાની મોટી ચોરી કરવાં લાગીયો  અને મોટો ચોર બની ગયો  પછી ધણા સમય પછી એને વિચાર અવ્યો રાજા ના મહેલ ચોરી કરવી છે, મોટો હાથ મારવો છે, અવી રીતે  યોજના બનાવી   આમ એક વખત  મો

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે?

ફાઈબર (રેસા) વાળો ખોરાક લેવો જોઈએ. ઘઉં, જવ, ફળો અને શાકભાજી બાઉલ કેન્સર અને કબજીયાતને રોકે છે. રેસાદાર ભોજન ઉપયોગ કરવાં થી શરીર નું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રેસાવાળા પદાર્થ  ના સેવન થી કબજિયાત અને ગેસ જેવી બિમારી ઓ દુર થાય છે. જેના થી પેટ સાફ રહે છે. આજ કારણોસર રેસાવાળો ખોરાક લેવો ગુણકારી માનવામાં આવે છે