Skip to main content

Posts

Israel और Iran के बीच कई सालों से तनाव चल रहा है, लेकिन 2026 में यह बड़ा युद्ध जैसा संघर्ष बन गया है।

  Israel और Iran के बीच कई सालों से तनाव चल रहा है, लेकिन 2026 में यह बड़ा युद्ध जैसा संघर्ष बन गया है। 1️⃣ हाल की स्थिति (2026) 28 फरवरी 2026 को Israel और अमेरिका ने Iran के कई ठिकानों पर हवाई हमले किए। � इन हमलों में Iran के सुप्रीम लीडर Ali Khamenei की मौत हो गई। � इसके बाद Iran ने मिसाइल और ड्रोन से Israel और अमेरिका के ठिकानों पर हमला किया। � Israel में state of emergency घोषित कर दिया गया। � दोनों तरफ से लगातार मिसाइल, ड्रोन और एयरस्ट्राइक हो रहे हैं। � 2️⃣ Israel और Iran दुश्मन क्यों हैं? मुख्य कारण ये हैं: 1. परमाणु कार्यक्रम (Nuclear Program) Israel को डर है कि Iran परमाणु बम बना सकता है। 2. Middle East में शक्ति की लड़ाई दोनों देश क्षेत्र में ताकत और प्रभाव बढ़ाना चाहते हैं। 3. प्रॉक्सी युद्ध (Proxy War) Iran कुछ समूहों को समर्थन देता है जो Israel के खिलाफ हैं, जैसे Hezbollah। 4. राजनीतिक और धार्मिक मतभेद Iran की सरकार कई बार Israel को अपना दुश्मन घोषित करती रही है। 3️⃣ दुनिया पर असर 🌍 तेल की कीमतें बढ़ सकती हैं Middle East में बड़ा युद्ध फैल सकता है कई देशों की ...

Israel vs Iran: Middle East का बढ़ता तनाव

  Israel vs Iran: Middle East का बढ़ता तनाव Middle East (मध्य पूर्व) दुनिया का एक ऐसा क्षेत्र है जहाँ लंबे समय से राजनीतिक और सैन्य तनाव देखने को मिलता रहा है। इस क्षेत्र में सबसे ज्यादा चर्चा में रहने वाला संघर्ष Israel और Iran के बीच का तनाव है। भले ही दोनों देशों के बीच सीधा युद्ध कम हुआ हो, लेकिन कई वर्षों से इनके संबंध बहुत खराब रहे हैं। Israel और Iran के रिश्ते क्यों खराब हैं? Israel और Iran के बीच तनाव के कई कारण हैं। सबसे बड़ा कारण परमाणु कार्यक्रम (Nuclear Program) है। Israel को डर है कि अगर Iran परमाणु हथियार बना लेता है तो यह पूरे क्षेत्र की सुरक्षा के लिए खतरा बन सकता है। इसी वजह से Israel कई बार अंतरराष्ट्रीय मंचों पर Iran के परमाणु कार्यक्रम का विरोध करता रहा है। दूसरी तरफ Iran भी Israel की नीतियों और उसके सैन्य प्रभाव का विरोध करता है। Iran कई बार यह कह चुका है कि वह Middle East में Israel के प्रभाव को चुनौती देना चाहता है। Proxy War (परोक्ष युद्ध) Israel और Iran के बीच अक्सर Proxy War देखने को मिलता है। इसका मतलब है कि दोनों देश सीधे लड़ने के बजाय अल...

Bhavpar” (भावपर) का मतलब क्या होता है आमतौर

 Bhavpar” (भावपर) का मतलब क्या होता है।  Bhavpar” (भावपर) का मतलब क्या होता है आमतौर पर संदर्भ के अनुसार बदल सकता है, लेकिन ज़्यादातर इसका अर्थ होता है: 👉 भाव + पर = भावना के आधार पर / भावनाओं पर आधारित आसान भाषा में: Bhavpar = भावना के अनुसार यानी कोई काम या बात दिल से, भावनाओं के हिसाब से करना उदाहरण: “उसने भेंट भावपर दी” 👉 मतलब: उसने गिफ्ट दिल से, भावना से दिया (ना कि मजबूरी में)

90's video games

 90' vedio games Click here

रीछ राज जामवन्त (Jambuvan) – अद्भुत बल और बुद्धि के प्रतीक

 रीछ राज जामवन्त (Jambuvan) – अद्भुत बल और बुद्धि के प्रतीक ऋक्षराज जाम्बवान हिन्दू धर्मग्रंथों में वर्णित एक महान और दिव्य चरित्र हैं। वे वानर या भालू कुल के राजा माने जाते हैं और अपनी बुद्धिमत्ता, अनुभव तथा अपार शक्ति के लिए प्रसिद्ध हैं। उनका उल्लेख विशेष रूप से रामायण और महाभारत में मिलता है। Add 1 🔱 जन्म और उत्पत्ति कथा के अनुसार जाम्बवान का जन्म सृष्टि के प्रारंभिक काल में हुआ था। माना जाता है कि वे ब्रह्मा की कृपा से उत्पन्न हुए। वे इतने दीर्घायु थे कि कई युगों के साक्षी बने। 🏹 रामायण में भूमिका जब हनुमान समुद्र पार करने को लेकर अपनी शक्ति भूल गए थे, तब जाम्बवान ने उन्हें उनकी सामर्थ्य का स्मरण कराया। उनकी प्रेरणा से ही हनुमान जी ने लंका की ओर विशाल छलांग लगाई। जाम्बवान ने श्रीराम की सेना में महत्वपूर्ण सलाहकार और योद्धा की भूमिका निभाई। ⚔️ महाभारत से संबंध कहा जाता है कि जाम्बवान का सामना श्रीकृष्ण से भी हुआ था। स्यमंतक मणि के प्रसंग में दोनों के बीच युद्ध हुआ, जो कई दिनों तक चला। अंततः जाम्बवान ने श्रीकृष्ण को पहचान लिया और अपनी पुत्री जाम्बवती का विवाह उनसे कर द...

Albert Einstein का यह कहना कि कल्पना ज्ञान से ज़्यादा शक्तिशाली है

 Albert Einstein का यह कहना कि कल्पना ज्ञान से ज़्यादा शक्तिशाली है, असल में ब्रेन साइंस से जुड़ा है। इंसानी दिमाग पहले कल्पना करता है, फिर उसी कल्पना को सच करने के लिए ज्ञान खोजता है। नई थ्योरी, नए आविष्कार पहले दिमाग में तस्वीर बनते हैं, बाद में गणित और प्रयोग उन्हें साबित करते हैं। Add 1 Isaac Newton की बात बताती है कि विज्ञान कभी अकेले आगे नहीं बढ़ता। हर वैज्ञानिक का दिमाग पहले से मौजूद खोजों पर खड़ा होता है। न्यूरोसाइंस भी मानता है कि इंसान का दिमाग पुराने ज्ञान को जोड़कर ही नई समझ बनाता है। Marie Curie का संदेश डर से जुड़ा है। डर दिमाग के सोचने वाले हिस्से को धीमा कर देता है, जबकि समझने की कोशिश करने से दिमाग के लर्निंग नेटवर्क सक्रिय होते हैं। यही वजह है कि सवाल पूछना और समझना विज्ञान की असली ताकत है। इन तीनों विचारों का साइंस यही कहता है कि इंसानी दिमाग तब सबसे बेहतर काम करता है, जब वह कल्पना करे, सीखे और बिना डर समझने की कोशिश करे। सोर्स: Nature Neuroscience, Harvard University – Brain Research, Stanford Encyclopedia of Philosophy, Nobel Prize Archives #ब्रह्मांडज्ञान...

ચાણક્ય નીતિનીં ત્રણ વાતો ત્રણ વસ્તુઓ વિચારી–સમજીને આપવી

 ચાણક્ય નીતિનીં ત્રણ વાતો  ત્રણ વસ્તુઓ વિચારી–સમજીને આપવી ચાણક્ય નીતિનીં ત્રણ વાતો ત્રણ વસ્તુઓ વિચારી–સમજીને આપવી 1.જવાબ 2.સલાહ 3.ઉધાર ત્રણ વસ્તુઓ બધાને પ્યારી હોય છે 1.દોલત 2.સ્ત્રી 3.સંતાન ત્રણ વસ્તુઓ હંમેશા દુઃખ આપે છે 1.દગો 2.ગરીબી 3.યાદો ત્રણ વસ્તુઓ ક્યારેય ન કરવી 1.ઘમંડ 2.અપમાન 3.અતિશય આશા ત્રણ વસ્તુઓ ચોરી શકાતી નથી 1.ચરિત્ર 2.જ્ઞાન 3.વિદ્યા ત્રણ વસ્તુઓ નાની ન સમજવી 1.કર્જ 2.ફરજ 3.રોગ 3 ત્રણ વસ્તુઓને હંમેશા મહત્વ આપવું 1.પરિવાર 2.સગા-સંબંધીઓ 3.મિત્રો

Vivo New Designer Smart Phone: 300MP camera with 7000mAh fast charge battery at ₹9,800

 Vivo New Designer Smart Phone: 300MP camera with 7000mAh fast charge battery at ₹9,800 Click here https://kmcprivatehighschool.com/vivo-new-designer-smart-phone/

YouTube to MP3 Converter

  YouTube to MP3 Converter 👇👇👇👇 Click here https://yt1ss.org/enxx189/

You tube video download

  Download click here

Instagram online story Download

  Click here to download 👇👇👇 https://www.storysaver.net/

આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા.

  આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે. આજના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે. ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા. આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય ...

નમાલી પેઢી સમાજ ના પતન ની નિશાની છે.

  માં-બાપ વહેલી સવારે પાંચ વાગે ઉઠી કામ ધંધે લાગી જાય અને વહુ દીકરા આઠ વાગ્યા પછી ઉઠે આવી નમાલી પેઢી સમાજ ના પતન ની નિશાની છે. લખવું હોય ત્યાં લખી રાખજો

સોરી નામની 5 મિનિટની ઈરાની ફિલ્મ છે, તેને બનાવવામાં માત્ર 30 મિનિટનો સમય લાગ્યો, આ ફિલ્મને ઈન્ટરનેશનલ ઓસ્કાર પણ મળ્યો, 5 મિનિટ જુઓ, આ ફિલ્મ પિતા પર આધારિત છે, બાળકના જન્મથી લઈને બાળકના જન્મ સુધી. બાપની ઘડપણ, ભાષા ન સમજાય તો પણ ઘણું સમજી જશે, આખરે તો પિતા તો પિતા જ હોય ​​છે.

 સોરી નામની 5 મિનિટની ઈરાની ફિલ્મ છે, તેને બનાવવામાં માત્ર 30 મિનિટનો સમય લાગ્યો, આ ફિલ્મને ઈન્ટરનેશનલ ઓસ્કાર પણ મળ્યો, 5 મિનિટ જુઓ, આ ફિલ્મ પિતા પર આધારિત છે, બાળકના જન્મથી લઈને બાળકના જન્મ સુધી.  બાપની ઘડપણ, ભાષા ન સમજાય તો પણ ઘણું સમજી જશે, આખરે તો પિતા તો પિતા જ હોય ​​છે.

જંગલી અને અદ્ભુત એશિયન પ્રાણીઓ

  જંગલી અને અદ્ભુત એશિયન પ્રાણીઓ 1. લાલ પાંડા તમે આને ટર્નિંગ રેડ ફિલ્મના સ્ટાર તરીકે જાણતા હશો. લાલ પાન્ડા એક આરાધ્ય સસ્તન પ્રાણી છે, જે ચીન અને હિમાલયના વતની છે. લાલ અને ભૂરા ફર અને બિલાડી જેવા કાન સાથે, તે પાંડા કરતાં ઉત્તર અમેરિકાનું ગુચ્છાદાર પૂંછડીવાળું રીંછ જેવું લાગે છે. ચીન અને ભારતના ભાગોમાં, લાલ પાંડા ફરને નસીબદાર માનવામાં આવે છે. જેનો અર્થ છે કે લાલ પાંડાની ખૂબ જ માંગ કરી શકાય છે. પરંતુ શિકાર, અથવા ગેરકાયદેસર શિકારને ઘટાડવાના પ્રયાસમાં, હવે ઘણા રેડ પાંડા રહેઠાણ છે  સુરક્ષિત. 2. ફ્લાઇંગ ફોક્સ આ પ્રાણી વાસ્તવમાં શિયાળ નથી જે ઉડે છે. પરંતુ તે નામ કેવી રીતે પડ્યું તે સમજવું સરળ છે. ઉડતું શિયાળ એક પ્રકારનું બેટ છે, જેને મેગાબેટ કહેવાય છે, કારણ કે તેના વિશાળ કદને કારણે. પરંતુ તે તમને ડરવા ન દો. તેઓ મોટાભાગે ફળ ખાય છે. તેથી જ તેઓને "ફ્રુટ બેટ" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમ છતાં, તેમનું વિશાળ કદ ઉડતા રાક્ષસો વિશે ઘણી ભયાનક વાર્તાઓ તરફ દોરી ગયું છે. મેગાબેટની સૌથી મોટી પ્રજાતિઓમાંની એક વિશાળ સોનેરી તાજવાળું ઉડતું શિયાળ છે. 3. પેંગોલિન  પેંગોલિન એક અનન્ય સસ્...

શંખના વિવિધ સરળ નુસખાઓ

  શંખના વિવિધ સરળ નુસખાઓ   રોજ સવારે દક્ષિણાવર્તી શંખમાં થોડું ગંગાજળ નાખીને આખા ઘરમાં છાંટવું (ખાસ કરીને ચારેય ખૂણાઓ ૫૨) જોઈએ. તેનાથી ભૂતપ્રેત તથા દુષ્ટાત્માઓની હેરાનગતિમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે. × એક કાચની વાટકીમાં લઘુ મોતી શંખ રાખીને તેને પથારી કે પલંગની નજીક રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને દાંપત્યસુખમાં અનોખો અનુભવ થાય છે. જાતીય જીવન સુખદ બને છે. પતિ-પત્ની આ શંખના જળથી આચમન કરીને પોતાના માથા પર અભિષેક કરે તો પરસ્પર વૈમનસ્ય દૂર થાય છે. ...ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો લક્ષ્મીજીનો ઘરમાં સ્થિર વાસ થાય છે. આ શંખનું વિધિવિધાનપૂર્વક પૂજન કરવાથી તથા પોતાના વ્યવસાય સ્થળે રાખવાથી હંમેશાં શુભ પરિણામ અને ઋણમુક્તિ મળે છે. પોતાની માતા પાસેથી ચોખા ભરેલો એક મોતી શંખ પ્રાપ્ત કરો તથા તેને વિદેશયાત્રા સંબંધિત કાગળો કે દસ્તાવેજો પાસે મૂકો. આમ કરવાથી તમારાં વિઘ્નો દૂર થશે અને બહુ જ જલદી વિદેશગમન કરી શકો. . વેપાર-વ્યવસાયના સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ નીચે એક દક્ષિણાવર્તી શંખ રાખીને તેનું દરરોજ પૂજન કરવાથી તથા તે શંખમાં રાખેલા ગંગ...

પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ

  પતિ-પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ   Image by Pixabay.com પતિ : અરે કેમ સૂતી નથી? પત્ની : બસ, શાંતિથી બેઠી છું. સાચું કહું તો મને રોજ થાક લાગતો હતો, પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છોને ત્યારથી આ થાક ઓછો થઈ ગયો છે. ભલે કામ થોડું વધી ગયું છે અને કામવાળી બાઈ પણ રજા પર છે. છતાં પણ હું રસોઈ બનાવું ને તમે અંદર આવીને વાતો કરતાં-કરતાં આગળ-પાછળ પડેલું બધું જગ્યા પર મૂકી દો છો. હું કહું થોડી મદદ કરાવો તો તરત જ તમે બોલી ઊઠો છો કે લાવ, હું કરી દઉં, નવરો જ છું. આ બધું જ મને અઢળક પ્રેમનો અહેસાસ કરાવે છે. બસ, આટલું જ તો જોઈએ છે મારે. નાની-મોટી રકઝક પણ આખો દિવસ સામસામે રહેવાથી ઝડપથી પતી જાય છે. તમારા ઘરમાં હોવાથી કે આમ વાત કરતા રહેવાથી ઘર એકદમ ભરેલું-ભરેલું લાગે છે. વાતો અને મસ્તી કરવામાં સમય પણ ઝડપથી પસાર થઈ જાય છે. હવે સમજાયું કે રોજ મને થાક કામનો નહીં પણ એકલતાનો લાગતો હતો. કંટાળો, સખત કંટાળો આવી જાય છે ક્યારેક... નહીં? પણ મારી વાત યાદ રાખજો તમે... પરિવાર સાથે કાઢેલા આ દિવસો જીવનના અંત સુધી નહીં ભૂલો. જ્યારે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને બધા પોતપોતાના કામમાં વ્ય...

સાવધાન અનેક ધર્મગુરુઓની સૂચના

  સાવધાન  અનેક ધર્મગુરુઓની સૂચના   2022 થી 2024 સુધીમાં મોટો બદલાવ.....  સાવધાન પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે પરંતુ કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે આજના આ યુગને કર્યો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે .  સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેક ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે .  પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર...

નિયતિએ આખરે ટ્રિગર ખેંચ્યું!દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉનને વિશ્વનું પ્રથમ દુષ્કાળ શહેર જાહેર કરવામાં આવ્યું છે!

 નિયતિએ આખરે ટ્રિગર ખેંચ્યું!દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉનને વિશ્વનું પ્રથમ દુષ્કાળ શહેર જાહેર કરવામાં આવ્યું છે!  દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉનને વિશ્વનું પ્રથમ દુષ્કાળ શહેર જાહેર કરવામાં આવ્યું છે!તેમની સરકારે 14 એપ્રિલ, 2023 પછી પાણી પુરું પાડવામાં અસમર્થતા દર્શાવી છે. *દુનિયાની દુ:ખદ યાત્રા શરુ થઈ ગઈ છે!* આવો સમય આપણા પર પણ આવી શકે છે! પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરો. પાણીનો બગાડ બંધ કરો. યાદ રહે કે અમે પણ લાતુરને રેલમાર્ગે પાણી મોકલ્યું હતું!  *વિશ્વનું માત્ર 2.7% પાણી પીવાલાયક છે એ હકીકતને ભૂલશો નહીં!*  *તમારા વિસ્તારમાં જૂથના સભ્યોને બોલાવો!*  નજીકના તમામ ડેમોમાં પાણી ઓછું થતાં ભૂગર્ભ જળ સ્તર ઊંડે ઉતરી ગયું છે. એક જવાબદાર નાગરિક તરીકે તમે આ ચળવળને સરળતાથી સફળ બનાવી શકો છો.  1). *રોજ કાર ધોવાનું ટાળો;*  2). *યાર્ડમાં પાણીનો ભરાવો મર્યાદિત કરો;*  3). *પાણીનો નળ સતત ચલાવવાનું બંધ કરો;*  4). *અન્ય અનેક ઉપાયો સાથે પાણી બચાવો;*  5). *ઘરમાં લીક થતી નળની મરામત કરો;*  6). *સોસાયટીમાં પાણીના લીકેજને ઠીક કરો;*  7). ...

નિવૃત થયેલા મિત્રો ને સપ્રેમ No Tension

 નિવૃત થયેલા મિત્રો ને સપ્રેમ No Tension         છોડી દ્યો આ બધું  tension ખાઓ પીઓ જલસા  કરો ,           મોજ થી ઉડાઓ pension.&;  હુકુમ ચાલે  છે  ત્યાં સુધી         કરી લ્યો હકુમત , ભાઈ.!! પછી, બૈરા છોકરાઓ પણ      નહિ માને કોઈ suggestion.!! ગુસ્સે થવાની ,ગુસ્સો કરવાની             ઉમર તો ગઈ હવે..!! કોઈ સોરી કહે તો પણ ,      શાંતિથી કહેજો   No mention..!! હાથમાં છે વહેવાર ત્યાં સુધી         રાખો બધુય  હસ્તગત , પછી પાણી માટેય પૂછવું પડશે,         એવી થશે position..!! શરતોમાં જીત્યો  છું ને ,        શરતોમાં ઘણું હાર્યો છું..!! હવે કહો જિંદગી ને ,    Don't apply any condition .!!  ગુમાવ્યું એનો ગમ ના કરો ,       મળ્યું છે એમાં મોજ કરો ,  કેમ કે , ક્યારે હાર્ટ બેસી જશે,        Withou...