Skip to main content

Posts

કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,

 કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે, પણ,એને હૃદય માં પધરાવવા તો,           *રાધા  થવું  પડે*... કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણ સ્વયં ને એનામાં સમાવવા તો ,          *મીરા  થવું  પડે*... કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે, પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો દાણો,       એને અર્પણ કરવા તો,        *સુદામા  થવું  પડે*... કૃષ્ણ  ભજવા  સેહલા  છે ,પણ મુશ્કેલ સમયમાં એકેય શંકા વગર,     એને  બોલાવવા  તો ,          *દ્રૌપદી  થવું  પડે*... કૃષ્ણ ને મિત્ર બનાવવા સેહલા છે, પણ, એના વૈભવ ને નકારી , એની મિત્રતા ને પામવા તો ,       *અર્જુન  થવું  પડે*... કૃષ્ણ ને ગુરુ બનાવવા સેહલા છે, પણ, એની શિક્ષા ની લાજ માટે,    સ્વયં નું મૃત્યુ સ્વીકારવા તો,       *અભિમન્યુ  થવું  પડે*... ઈશ્વર બનીને વરદાન આપવા સેહલા છે, પણ, ઈશ્વર થઈને માણસની    વેદના  ભોગવવા  તો..   ...

નાટક......

 નાટક...... "જનેતાની ઊંચાઈ"  લેખક : દશરથ પંચાલ          નાટ્ય રૂપાંતર--જગદીશ રથવી   પડદો ખુલે છે, (બેંકની બહાર આવીને એક વૃદ્ધ દંપતિ બેંકના પગથિયે બેઠાં હોય છે.)  વૃદ્ધ માજી (ઉભા થઈને  વૃદ્ધ પતિને કહે છે.)--- તમે,અહીં બેસો હું કેશીયરને મળીને આવું છું.  વૃદ્ધ- આ બેંકની પાસબુક તો લઈ જા, ઠાલે હાથે તને એ પૈસા કેવી રીતે આપશે?  વૃદ્ધા- (કરચલીઓવાળા ગાલમાં હસીને પાસ બુક લે છે.)   હા,તમારી વાત સાચી છે,હું તો ભૂલી ગઈ હતી. વૃદ્ધ--પૈસા આપે એ પૂરા ગણીને લાવજે.અને હવે પૈસા લીધા વિના પાછી આવતી નહીં. થાકી ગયા છીએ, ધક્કા ખાઈ ખાઈને. વૃદ્ધા -- એ સારું,તમે સાચવીને બેસજો. વૃદ્ધ --- એ હા,પણ તું જલ્દી આવજે, જોજે પાછી ,બૈરાંની લાઈનમાં ઉભી રહેજે,ઝટ,વારો આવે. (વૃદ્ધા બેંકમાં જાય છે એ જોતાં જોતાં બોલે છે,)       જ્યાં જુઓ,ત્યાં લાઈન.આપણા પૈસા લેવાના એમાં પણ લાઈન..આ સરકાર કે દિવસે લાઈન પર આવશે,ખબર નથી પડતી,આ તે ભીખ છે કે .... પડદો ખુલે છે, (બેંકમાં કેશીયરની જોડે વૃદ્ધા ઉભાં છે.) વૃદ્ધા.(.કાઉન્ટર પર જઈને પૂછે ) --'મારા ખાતામાં ...

*"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ*👌

 *"કડવું સત્ય" ઉડી ગયેલા બલ્બ*👌  * તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી વિજય નગરમાં રહેવા આવ્યા, જે "ઇન્દોર" શહેર માં સ્થાયી થયા. આ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્ક મા ફરતાં  લોકો ને તિરસ્કાર થી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા.  એક દિવસ, તેઓ સાંજે  એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા બેઠાં અને પછી સતત તેમની બાજુ માં બેસવા લાગ્યા, પરંતુ તેમની વાતચીતનો વિષય એક જ હતો -  કે હું ભોપાલમાં એટલો મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું મજબૂરી થી આવ્યો છું. મારે  તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું . ત્યાં મજા આવત. અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું - શું તમે ક્યારેય *ઉડી ગયેલ બલ્બ* જોયો છે?   બલ્બ ઉડી ગયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો પ્રકાશ કે ઝગમગાટ  હતો?  બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહીં!  પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુ...

सुंदरकांड में एक प्रसंग अवश्य पढ़ें ......

*सुंदरकांड में एक प्रसंग अवश्य पढ़ें ......... “अशोक वाटिका" में *जिस समय रावण क्रोध में भरकर, तलवार लेकर, सीता माँ को मारने के लिए दौड़ पड़ा* तब हनुमान जी को लगा, कि इसकी तलवार छीन कर, इसका सर काट लेना चाहिये! किन्तु, अगले ही क्षण, उन्हों ने देखा  *"मंदोदरी" ने रावण का हाथ पकड़ लिया !* यह देखकर वे गदगद हो गये! वे सोचने लगे, यदि मैं आगे बड़ता तो मुझे भ्रम हो जाता कि  *यदि मै न होता, तो सीता जी को कौन बचाता?* बहुधा हमको ऐसा ही भ्रम हो जाता है, *मैं न होता,* तो क्या होता ?  परन्तु ये क्या हुआ? सीताजी को बचाने का कार्य प्रभु ने रावण की पत्नी को ही सौंप दिया! तब हनुमान जी समझ गये,  *कि प्रभु जिससे जो कार्य लेना चाहते हैं, वह उसी से लेते हैं!* आगे चलकर जब "त्रिजटा" ने कहा कि "लंका में बंदर आया हुआ है, और वह लंका जलायेगा!"  *तो हनुमान जी बड़ी चिंता मे पड़ गये, कि प्रभु ने तो लंका जलाने के लिए कहा ही नहीं है* और त्रिजटा कह रही है कि उन्होंने स्वप्न में देखा है,  *एक वानर ने लंका जलाई है! अब उन्हें क्या करना चाहिए? जो प्रभु इच्छा!* जब रावण के सैनिक तलवार लेकर ...