Skip to main content

Posts

સામાન્ય રીતે દુધ એક સંપુર્ણ આહાર ગણાય છે. જેમા પ્રોટીન ખનીજ અને વિટામીન યોગ્ય પ્રમાણમાં આવેલા હોય છે

 સામાન્ય રીતે દુધ એક સંપુર્ણ આહાર ગણાય છે. જેમા પ્રોટીન ખનીજ અને વિટામીન યોગ્ય પ્રમાણમાં આવેલા હોય છે. આ સીવાય ધૂધમાં અનેક જૈવ સક્રિય અણું આવેલા હોય છે. જેવા કે  ઈમ્યનોગ્લબ્યુલિન , હોર્મોન, જૈવ સક્રિય પેપ્ટાઈડ, તેમાંથી કેટલાય પેપ્ટાઈડ પેટના જંતુઓથી જ ક્રિયાન્વિત થાઈ છે દુધ માં આવેલા પેપ્ટાઈડ હાઈ બી.પી ને ઘટાડવામાં અસરકારક છે.આથી હ્દય રોગની સંભાવના ઘટી જાય છે. વિદેશોમાં તો દુધનાં ઉત્પાદનો જેવા કે દંહી , લસ્સી , યોગર્ટ વગેરે બી.પી. ઘટાડવા માટે ગેરેન્ટી ની સાથે વેચવા માં  આવે છે . દુધના સેવન થી રોગ પ્રતિકારક શક્તિ વધારતા ઈમ્યનોગ્બલોબ્યુલિન ,  લેક્ટોફેરિન ,લેક્ટેલ્બયુમિન,વગેરે પણ મળે છે. પ્રોબાયોટિક  બેક્ટેરિયાના કરણે તેનું સ્તર વધી જાય છે આપણે બધા જાણીએ કે સુતાં પહેલા દુધ પીવાથી ઉંઘ સારી આવે છે અને આખી રાત પેટ ભરેલું રહે છે . વિજ્ઞાન  કહે છે કે દુધમાં અફીણ જેવી સંરચનાવાળા પદાર્થો પણ આવેલા હોય છે. જે ઉંઘ  ન આવવાના  ના  દર્દ ને ઓછું કરવા સક્ષમ હોય છે. દુધ માં આવેલા કેસીનોમોફીન પેટમાં ખોરાક પચાવવાની તીવ્રતા ઘટાડવા, ઈન્સુવલિનનું પ્રમાણ વધારવા અને ...

જીવલેણ બીમારી ઓથી સુરક્ષિત રાખતા : ન્યૂટ્રાસ્યુટિકલ્સ

 હિપોક્ટ્સ કહ્યું છે કે તમારા ભોજનને જ તમારી ઔષધિ-દવા બનાવી દો , આપણી ભારતી  સંસ્કૃતિમાં આ કોઈ નવી વાત નથી. કારણ કે સદીઓથી ભારતીયો તો રોગમાંથી મુક્તિ મેળવવા પોતાના ધરમાં જ તેના સફળ ઉપચારો કરતા આવ્યા છે. આજના બદલાતા વાતાવરણમાં આપણે આપણા ભોજન તેમજ ખાદ્યપદાર્થોનો મળી આવતા પોષક તત્વો સિવાય તેમની રોગ નાશક અને રોગપ્રતિકાર શક્તિઓ ની  ક્ષમતાઓ વિશે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માહીતી મેળવી જરૂરી છે.  આજ કાલ બજારમાં કેન્સર પ્રતિરોધક કોલેસ્ટ્રોલ ઘટાડનારી ,માનસિક ક્ષમતા અને યાદદાસ્ત વધારનારી તેમજ એન્ટી  ઓક્સિડન્ટ ક્ષમતા જાળવી રાખનાર જુદા જુદા ખાદ્યપદાર્થોનો ની આ  લેખમાં માહિતી મેળવીશું  ન્યૂટ્રાસ્યુટિકલ્સ  કુદરતી પદાર્થો અને રસાયણો કે જે મોટા ભાગે આપણા ખાદ્યપદાર્થોનો અને ભોજનાત્મક ક્ષારો માંથી ઉત્પન થાય છે, અને માનવ શરીરને વિવિધ રોગથી બચાવવા ની સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મહત્વપુણ ભુમિકા ભજવે છે.તેઓ ને ન્યૂટ્રાસ્યુટિકલ્સ કહેવાય છે જો લાભદાયક પોષક તત્વો શરીરના વિકાસ તેમજ તેની દેખરેખથી પણ આગળ વધીને બીજા લાભ પણ પહોંચાડે તો  તેમને ન્યૂટ્રાસ્યુટિકલ્સ ...

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે (2)

રેસાવાળો ખોરાક લેવો ગુણકારી હોય છે  હદય રોગ થી બચવા માટે ભોજનમાં ધીનો ઉપયોગ  ઓછો કરવો જોઈએ.ભરપુર પ્રમાણમાં ફળો, શાકભાજી અને દાણાવાળા ખાદ્યપદાર્થોનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ જેથી શરીરને પાર્યાપ્ત પ્રમાણમાં રેષા પ્રપ્ત થાય છે. જે રેષા પાણીમાં ઓગળી જાય છે તને વિલય રેષા કહેવાય છે અથવા દ્રવ્ય રેષા કહેવાય છે, જે જવ ઈસબગુલ વગેરે માં મોટા પ્રમાણમાં  આવેલા હોય છે. દિલની બીમારીથી સુરક્ષા માટે આવા  વિલય રેષાઓને કાયદેસર રીતે માન્યતા મળી ગયેલ છે.તેનાથી બનેલા ઉત્પાદનોના પ્રચારમાં આવા દાવા કરી શકાય છે. તેમાં મુખ્ય  બી - ગ્લુકન છે જે જવમાં સૌથી વાધારે પ્રમાણમાં 3-11 ટકા હોય છે જ.તેના સેવન થી લોહી લોહીમાં કાર્બોહાઈડ્રેટ  કારણે વધતી શર્કરાનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે છે. અને રકતદબાણ પણ નિયંત્રિત રહે છે.  કાડલાક અનાજ/  ધાન્યમાં મળક આવતા કુલ અથવા વિલય રેષા સારા એવા પ્રમાણમાં હોય છે. 

પોતાની નિષ્ફળતા માટે બીજા ને દોષ ન દઈ શકાય

એક ખેડૂતને બે દિકરા હતા. બંનેને પિતાજી એ સરખા ભાગે જમીન વહેંચી આપી . મોટા ભાઈ કર્મનિષ્ઠ , જ્યારે નાના ભાઈ આળસુ, અપ્મણિક અને બિનજરૂરી નસીબમાં વધુ માનનારા હતા . મોટાભાઇએ પોતાના ભાગમાં આવેલી જમીન બારબર ચકાસીને ગુણવત્તા મુજબ પાક નું વાવેતર કર્યુ  અને આયોજન પૂર્વક  મહેનત કરીને મબલક પાક પકવ્યો .નાના ભાઈ એ જમીને ની ગુણવત્તા ચકસ્યા વગર જ ફક્ત મોટા ભાઈ નું અનુકરણ કર્યું તો પાકના ઉત્પાદન  મા સફળતા ના મળી મોટાભાઈ એ આયોજનપૂર્વક કામ કરી પોતે જ પોતાનો ભગવાન બને છે.  આમ દરેક વ્યક્તિ પોતે જ પોતાના માટે ભગવાન બને છે. તું જ તારો ગુરુ  શા માટે બીજા પ્રભુ ને  દોષ આપી જવાબદારી માથી છટકે છે.  તમારા કાર્ય ની નિષ્ફળતા માટે બીજા ને દોષ ના ગણાય.  નિષ્ફળતા મળે તેના કારણો શોધીને તેને યોગ્ય રીતે દુર કરવા ના પ્રયત્નો કરીશું તોજ આપણે આપણી જિંદગીને સ્વર્ગ બનાવી શકીશું